0
26/11ને લઈને પાક ગંભીર નથી - ભારત
શનિવાર,ઑક્ટોબર 24, 2009
0
1
મુંબઈ સેટ્રલ લાઈન પર ટ્રાફિક ફરીથી શરૂ થઈ ગઈ. આ ટ્રેક પર લોકલ અને લાંબા અંતરની ગાડીઓ ફરીથી શરૂ થઈ ગઈ છે.
1
2
મહારાષ્ટ્રના આવતા મુખ્યમંત્રી કોણ રહેશે, તેને લઈને આજે મુંબઈમાં કોંગ્રેસ વિઘાયક દળની બેઠક થવાની છે. નવી સરકારનુ ગઠન માટે થનારે મુખ્ય બેઠક પર આલાકમાનની ખાસ નજર છે.
2
3
શુક્રવાર,ઑક્ટોબર 23, 2009
ભારત વૈશ્વિક આર્થિક સંકટ અને જલવાયુ પરિવર્તનને કારણે સામે આવેલ પડકારોનો સામનો કરવા માટે આસિયાન સાથે મળીને નવી પહેલ કરવાના પક્ષમાં છે. થાઈલેંડમાં ગઈકાલે શરૂ થઈ રહેલ બે દિવસના ભારત-આસિયાન અને પૂર્વી એશિયાઈ શિખર સંમેલનમાં ભારત આ મુદ્દાઓ પર મળીને કામ ...
3
4
શુક્રવાર,ઑક્ટોબર 23, 2009
મુંબઈ. મુંબઈના મુલંડ-ઠાણે માર્ગ પર શુક્રવારે સવારે એક સ્થાનીક ટ્રેન પર રેલવે પુલ સાથે જોડાયેલી રેલવે પાઈપલાઈનનો થોડો ભાગ પડી ગયો, જેના કારણે મોટરમેન સહિત બે ના મોત થયા અને 11 ઘાયલ થઈ ગયા.
4
5
શુક્રવાર,ઑક્ટોબર 23, 2009
રેલ મંત્રી મમતા બેનર્જીએ વરિષ્ઠ રેલ્વે અધિકારીઓએ કહ્યુ કે રેલ યાત્રીઓની સાથે સુરક્ષા પ્રત્યે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન નહી કરવામાં આવે.
5
6
શુક્રવાર,ઑક્ટોબર 23, 2009
માકપામાંના નિષ્કાસિત નેતા સોમનાથ ચેટર્જી એ રાજ્યસભાની સભ્યતાનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો.
6
7
કોપેનહેગેન શિખર સંમેલનથી પૂર્વ ભારતે આજે વિકસિત દેશોને કહ્યુ કે તેઓ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનનુ સ્તર અપેક્ષિત સ્તર સુધી લાવવાના ગંભીર પ્રયત્ન કરે. ભારતે કહ્યુ કે વિકાસશીલ દેશ વિકાસના મુદ્દા પર કોઈ સમજૂતી નથી કરી શકતા અને ન કદી કરશે.
7
8
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-રાકાંપા ગઠબંધન વિધાનસભા ચૂટણીની મતગણતરીના શરૂઆતના પરિણામોથી આગળ રહેતા જ શિવસેના-ભાજપા ગઠબંધને પોતાની હાર સ્વીકારી લીધી.
8
9
મહારાષ્ટ્રમાં કોગ્રેસ અને રાકાંપાના હેટ્રિક બનાવવાને તરફ આગળ વધવાની સાથે જ કોંગ્રેસે આજે ચોખ્ખુ કહી દીધુ કે આગામી મુખ્યમંત્રી તેમની જ પાર્ટીના રહેશે.
9
10
મહારાષ્ટ્ર હરિયાણા અને અરુણાચલ પ્રદેશના ચૂંટણી પરિણામ આજે આવી જશે. મતગણના કેન્દ્રો પર કડક સુરક્ષા વચ્ચે આજે આઠ વાગ્યાથી વોટોની ગણતરી શરૂ થઈ ગઈ. ઈવીએમમાં કેન્દ્ર વોટોની ગણતરીનુ કામ શરૂ થઈ ગયુ છે. મહારાષ્ટ્રના 288, હરિયાણાના 90 અને અરુણાચલ પ્રદેશના ...
10
11
મહારાષ્ટ્ર, હરિયાણા અને અરુણાચલ પ્રદેશ વિધાનસભાના ચૂંટણીની ચાલી રહેલી મતગણતરીના પરિણામોમાં કોગ્રેસની ત્રણે રાજ્યોમાં સત્તામાં બન્યા રહેવાની શક્યતાથી અહી પાર્ટીના મુખ્યાલયમાં ઉત્સવનુ વાતાવરણ છે, બીજી બાજુ ભાજપા મુખ્યાલયમાં એકદમ સન્નાટો છવાય ગયો છે.
11
12
મહારાષ્ટ્ર, હરિયાણા અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે નાખવામાં આવેલ મતની ગણતરી ચાલુ છે. સૂત્રોના મુજબ મહારાષ્ટ્રમાં યૂપીએ 134 સીટો પર જ્યારે કે એનડીએ 98 સીટો પર આગળ છે.
12
13
દ્વારકા પીઠના શંકારાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજે આજે કહ્યુ કે જો દલાઈ લામા અરુણાચલ પ્રદેશની યાત્રા કરવા માંગતા હોય તો ચીને આ પર કોઈ આપત્તિ ન ઉઠાવવી જોઈએ.
13
14
મથુરામાં આજે બે ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ. આ ઘટનામાં અત્યાર સુધી 14 થી વધુ લોકોના મોત થઈ ગયા છે, જ્યારે કે ઘણા જખ્મી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
14
15
રેલ મંત્રી મમતા બેનર્જીએ બુધવારે સવારે મથુરામાં થયેલ એક રેલ દુર્ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. દુર્ઘટનામાં ઓછોમાં ઓછા 10 લોકો માર્યા ગયા છે.
15
16
કેન્દ્રીય ગૃહ મંત્રી પી. ચિંદબરમે આજે કહ્યુ કે સરકાર માઓવાદીઓ સાથે વાતચીત શરૂ કરવા માંગે છે. તેમણે કહ્યુ કે તેઓ હિંસાનો રસ્તો છોડી દે જે વાતચીતમાં એકમાત્ર અવરોધ છે.
16
17
જુદા યૂનિયનની માંગ અને કંપનીના લોકો દ્વારા કરવામાં આવેલ કથિત હુમલામાં માર્યા ગયેલ મજૂરના મોતના વિરોધમાં મંગળવારે રિકો કંપનીના તમામ મજૂરેઓએ હડતાળનુ એલાન કરી દીધુ. આંદોલનને રોકવા આવેલી પોલીસ પર મજૂરોએ પથ્થર માર્યો કરી દીધો. જેમા એક પોલીસ કર્મચારી ઘાયલ ...
17
18
કેન્દ્રીય રેલ મંત્રી મમતા બેનર્જીના ઘરમાં એક વિક્ષિપ્ત વ્યક્તિ ઘુસી આવ્યો અને મમતાને ભાઈબીજ પ્રસંગ પર પોતાને માથે તિલક લગાવવાનુ કહ્યુ.
18
19
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોંધવારીના માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવતા અને પ્રદેશ સરકારને મોંધવારીને માટે જવાબદાર બતાવનારા પૂર્વ મુખ્યમંત્રીને આજે કડક શબ્દોમાં જવાબ આપ્યો.
19