1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 7 એપ્રિલ 2016 (00:22 IST)

લાલકૃષ્ણ અડવાણીના ધર્મપત્‍ની કમલા અડવાણીનું દુઃખદ નિધન

ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી અને વરિષ્ઠ સાંસદ લાલકૃષ્ણ અડવાણીના ધર્મપત્‍ની કમલા અડવાણીના દુઃખદ નિધનના સમાચાર જાણી ગુજરાતના રાજયપાલ ઓ પી કોહલીએ ઉડા શોકની લાગણી વ્‍યક્‍ત કરી છે. રાજયપાલએ તેમના શોક સંદેશમાં જણાવ્‍યું છે કે કમલા અડવાણીના દુઃખદ નિધનની આપણે એક ઓજસ્‍વી અને પ્રતિભાસંપન્ના વ્‍યક્‍તિગત ગુમાવી દીધો છે. જેની ખોટ ક્‍યારે પુરી શકાય તેમ નથી. ઈશ્વર દિવંગતના આત્‍માને ચિરશાંતિ પ્રદાન કરે અને લાલકળષ્‍ણ અડવાણી અને તેમના પરિવારજનોને આ અસહનીય દુઃખદ સહન કરવાની શક્‍તિ આપે તેવી તેમણે પ્રાર્થના કરી છે