0
માતાના 51 શક્તિપીઠ - બહુચરાજી શક્તિ પીઠ - 15
ગુરુવાર,ડિસેમ્બર 14, 2023
0
1
Pavagadh,- પાવાગઢ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકા પાસે આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે
1
2
યશોરેશ્વરી: બાંગ્લાદેશના ખુલના જિલ્લાના ઇશ્વરીપુરના યશોર (જેસોર) સ્થળે માતાના હાથ-પગ પડ્યા (પાણીપદ્મા). તેની શક્તિ યશોરેશ્વરી છે અને ભૈરવને ચંદ, શિવને ચંદ્ર કહેવાય છે. જો કે એવું પણ કહેવાય છે કે અહીં માતા સતીના ડાબા હાથની હથેળી પડી હતી.
2
3
Shri Aparna Shaktipeeth Bhawanipur- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, કરતોયાતટ અપર્ણા- બાંગ્ળાદેશના શેરપુર બાગુરા સ્ટેશનથી 28 કિમી દૂર ભવાનીપુર ગામના પાર કરતોયાની સદાનીરા નદીની પાસે સ્થાન પર માતાની ડાબું તલ્પ (ઝાંઝર) પડી હતી
3
4
ગુજરેશ્વરી નેપાલ - 12 નેપાલમાં પશુપતિનાથ મંદિરની પાસે સ્થિત ગુજરેશ્વરી મંદિર જ્યાં માતાના બન્ને ધૂંટણ પડ્યા હતા. તેની શક્તિ છે મહશિરા અને ભૈરવને કપાળી કહે છે
4
5
શૂચિ- નારાયણી શક્તિપીઠ કન્યાકુમારી - તમિલનાડુના કન્યાકુમારી તિરૂવંતપુરમ રોડ પર શુચિતીર્થમ શિવ મંદિર છે, જ્યાં માતાનું ઉપરનું દાંત (ઉધ્ર્વદંત) પડયા હતા
5
6
કાલમાધવ - દેવી કાલી: સતીની ડાબી જાંધ પડી હતી કાલમાધવ, અમરકંટક, મધ્યપ્રદેશમાં શોણ નદીના કિનારે પડ્યું હતું, જ્યાં એક ગુફા છે. તેની શક્તિ કાલી છે
6
7
Kamagiri Kamakhya Shaktipeeth- ભારતીય રાજ્ય અસમના ગુવાહાટી જિલ્લાના કામગિરી વિસ્તારમાં આવેલા નીલાંચલ પર્વતના કામાખ્યા સ્થાન પર માતાનો યોનિ ભાગ પડ્યો હતો.
7
8
Jwala devi shaktipeeth- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે. તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
8
9
શ્રીશૈલ - મહાલક્ષ્મી - બાંગ્લાદેશના સિલ્હૈટ જીલ્લાના ઉત્તર પૂર્વમાં જૈનપુર ગામની પાસે શૈલ નામના સ્થાન પર માતાનુ ગળુ (ગ્રીવા) પડી હતી. તેની શક્તિ છે મહાલક્ષ્મી અને ભૈરવને શમ્બરાનંદ કહે છે.
9
10
શક્તિપીઠોની સંખ્યા દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે.
10
11
વિશાલાક્ષી શક્તિપીઠ - તંત્રચુડામણિના મુજબા ઉત્તર પ્રદેશના કાશીમાં મણિકર્ણિકા ઘાટ પર માતાના જમણા કાનના મણિજડીત કુંડળ પડ્યા હતા.
11
12
ચટ્ટલ ભવાની : ચટ્ટલ શક્તિપીઠ 51 શક્તિપીઠો માંથી એક છે. બાંગ્લાદેશમાં ચિટ્ટાગૌંગ જીલ્લાથી 38 કિલોમીટર દૂર સીતાકુંડ સ્ટેશનની પાસે સમુદ્રતટથી 350 મીટરની ઊંચાઈએ ચંદ્રનાથ પર્વત પર છત્રાલ ( ચટ્ટલ) માં સતીની જમણી ભુજા પડી હતી.
12
13
શક્તિપીઠોની સંખ્યા દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.
13
14
બહુચર માતા- બહુચરાજી ગુજરાતના શક્તિપીઠમાં થી એક છે. ગુજરાતના ત્રણ મહત્વપૂર્ણ કાલિકા માતાના મંદિરોમાંનું એક છે. એક અંબાજી, બીજું પાવાગઢ અને ત્રીજું બહુચર માતાનું મંદિર.
14
15
Shri Shri Katyayani Peeth, Vrindavan- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકાપુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા સપ્તસતી અને તંત્રચુડામણીમાં 52 તરીકે દર્શાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે. તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ ...
15
16
શક્તિપીઠોની સંખ્યા દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકાપુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા સપ્તસતી અને તંત્રચુડામણીમાં 52 તરીકે દર્શાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.
તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ...
16
17
ભારતની મુખ્ય સાત નદીઓમાંની એક નર્મદા અને ત્રણ મોટી મહાનદી સોનના ઉદ્દગમ સ્થાન છે અમરકંટક. આ ઉપરાંત જે તેની સૌથી મોટી ઓળખ છે, તે છે અહી આવેલુ 51 શક્તિપીઠોમાંની એક છે શોણ શક્તિપીઠ અથવા તેને કાલમાધવ શક્તિપીઠ પણ કહે છે. આ મંદિર સફેદ પથ્થરોથી બનેલું છે ...
17
18
બુધવાર,જાન્યુઆરી 25, 2023
Kamakhya Shakti Peeth: હિંદુ ધર્મમાં 51 શક્તિપીઠ જેમાંથી એક કામાખ્યા મંદિરને બધા શક્તિપીઠ મહાપીઠ માનવામાં આવે છે. આ મંદિર ખૂબજ પ્રસિદ્ધ અને ચમત્કારી પણ ગણાય છે. માન્યતા છે કે કામાખ્યા મંદિર શક્તિપીઠ માતા સતીથી સંકળાયેલો છે. આ મંદિરમાં કરનારી બધી ...
18