શનિવાર, 1 નવેમ્બર 2025
0

Kanya Pujan Gift Ideas: કન્યા પૂજનમાં કન્યાઓને આપો આ વસ્તુઓની ભેટ, માતા દેવી આપશે આશીર્વાદ

મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
Kanya Pujan Gift
0
1
માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા
1
2
માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
2
3
Durga Saptashati Path: નવરાત્રીના નવ દિવસ દેવી દુર્ગાની આરાધના માટે સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ સમય શક્તિ, ભક્તિ અને આધ્યાત્મિક સાધનાનું પ્રતીક છે. દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાથી આધ્યાત્મિક શક્તિ, માનસિક શાંતિ અને જીવનમાં સફળતા મળે છે.
3
4
નવરાત્રી દરમિયાન લાલ કિતાબના ઉપાયો તમારા જીવનની ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે. આ ઉપાયો નોકરીમાં પ્રગતિ અને લગ્ન સંબંધિત સમસ્યાઓ માટે અસરકારક માનવામાં આવે છે. ચાલો કેટલાક ખાસ અને સરળ લાલ કિતાબના ઉપાયો જોઈએ જે નવરાત્રી દરમિયાન તમારું ભાગ્ય બદલી ...
4
4
5
નવરાત્રીના ચોથા દિવસે, દેવી દુર્ગાના ચોથા સ્વરૂપ, દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. ચાલો જોઈએ કે દેવી કુષ્માંડાને પ્રસન્ન કરવા માટે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ, આ દિવસે કયા પ્રસાદ ચઢાવવા જોઈએ અને કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.
5
6
Shardiya Navratri 3rd Day: નવરાત્રીના ત્રીજા દિવસે કયા રંગના કપડાં પહેરવા જોઈએ (Navratri 3rd Day Color)
6
7
Navratri 2025 Day 2 Maa Brahmacharini Puja: શારદીય નવરાત્રીના બીજા દિવસે માતા દુર્ગાના બ્રહ્મચારિણી સ્વરૂપની આરાધના માટે સમર્પિત હોય છે. બ્રહ્મનો અર્થ તપસ્યા છે અને ચારિણીનો અર્થ આચરણ કરનારી. આ રીતે મા બ્રહ્મચરિણી તપની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે ...
7
8
બ્રહ્મચારિણી દેવીની પૂજા નવરાત્રીમાં બીજા નોરતામાં માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચરિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણીને જ્ઞાન, તપ અને વૈરાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.
8
8
9
પ્રથમ નોરતા નું મહત્વ નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય ...
9
10
કળશ સ્થાપના માટે સામગ્રી કળશ સ્થાપના માટે સામગ્રી - મા દુર્ગાનો ફોટો - સિંદૂર, કેસર - લાલ કપડો - બાજોટ - એક ઘડો (કુંભ) કે પાત્ર કે પાત્ર - ઘડામાં ગંગાજળ મિશ્રિત જળ - ઘડા કે પાત્ર પર લાલ દોરાથી ૐ હ્રી ક્લી ચામુંડાહે વિચ્ચે લખો કે ૐ હ્રીં ...
10
11
દીવો પ્રકાશનું પ્રતીક છે, અને પ્રકાશ જ્ઞાનનું પ્રતીક છે. દીવો પ્રગટાવવો એ ભગવાન પાસેથી સંપૂર્ણ જ્ઞાન મેળવવાની પરંપરા છે. કોઈપણ પૂજા હોય કે કોઈ સમારંભની શરૂઆત, બધા શુભ કાર્યો દીવો પ્રગટાવવાથી શરૂ થાય છે.
11
12
ધાર્મિક માન્યતા મુજબ શારદીય નવરાત્રિના દરમિયાન ઘરતી પર માતા દુર્ગાનુ આગમન થાય છે. આ દરમિયાન પ્રથમ દિવસનુ શુભ મુહુર્તમાં ભક્ત ઘટસ્થાપના કરીને માતા રાનીની પૂજા અર્ચના કરે છે. જેનાથી તેમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનુ આગમન થાય છે.
12
13

માતા શૈલપુત્રીની કથા (Maa Shailputri vrat katha)

શનિવાર,સપ્ટેમ્બર 20, 2025
માતા શૈલપુત્રી સતી તરીકે પણ ઓળખાય છે. દંતકથા અનુસાર, રાજા દક્ષે યજ્ઞ કરાવવાનું નક્કી કર્યું. પ્રજાપતિ દક્ષે તે યજ્ઞમાં તમામ દેવી-દેવતાઓને આમંત્રણ મોકલ્યું પરંતુ ભગવાન શિવ અને દેવી પાર્વતીને આમંત્રણ ન આપ્યું. દેવી સતી જાણતી હતી કે તેના પિતા ચોક્કસપણે ...
13
14
3 ઓક્ટોબરના રોજ શારદીય નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે. ઘરમાં માતા દુર્ગાનો શુભ પ્રવેશ ઈચ્છો છો તો ઘરમાંથી તરત જ હટાવી દો આ વસ્તુઓ.
14
15
આ વર્ષે શારદીય નવરાત્રિમાં 22 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈ રહી છે અને આ 2 ઓક્ટોબર સુધી ચાલશે. દર વર્ષે 4 નવરાત્રિ આવે છે પણ ચૈત્ર અને શારદીય નવરાત્રી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે લોકો જવને જરૂર વાવે છે. આવો જાણીએ જવ કેમ વાવવામાં ...
15
16
Navratri 2024 Upay: નવરાત્રીની અષ્ટમી તિથિના રોજ માતા મહાગૌરીની પૂજાનુ વિધાન છે. આ સ્સાથે જ આ વિશેષ ઉપાયો કરવાથી બધી સમસ્યાઓનુ સમાઘાન મળે છે.
16
17
નવરાત્રિ દરમિયાન ભક્તો નાની કન્યાઓને પોતાની ઘરે બોલીવીને તેમનનો આદર સત્કાર કરે છે. આ અનુષ્ઠાન દેવી પ્રત્યે તમારી ભક્તિ વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે. સામાન્ય રીતે કુમારી પૂજા (Shardiya Navratri 2024) માટે બે થી દસ વર્ષની કન્યા યોગ્ય હોય છે. તેથી ...
17
18
Kanya Pujan Rules- હિંદુ ધર્મમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. માત્ર નવરાત્રી જ નહીં કોઇ પણ શુભ કાર્ય પૂર્ણ થયા બાદ કન્યાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
18
19
ચાલો જાણીએ નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજામાં કઈ કઈ વસ્તુઓ ન ચઢાવવી જોઈએ.
19