Navratri Puja 3

મંગળવાર, 10 માર્ચ 2026
0

16 શ્રૃંગારથી માતાની આરાધના - નવરાત્રીમાં સૌભાગ્ય સામગ્રીથી કરવામાં આવેલી શક્તિ પૂજા વધારે છે સુખ અને સમૃદ્ધિ

ગુરુવાર,સપ્ટેમ્બર 29, 2022
0
1
: દેશભરમાં શારદીય નવરાત્રીનો ધૂમધામથી પ્રારંભ થયો છે. નવરાત્રિ દરમિયાન, નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ છે, આજે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. મા ચંદ્રઘંટા એ મા દુર્ગાના ત્રીજા ...
1
2
નવરાત્રી 26 સપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિથી શારદીય નવરાત્રીની શરૂઆત થાય છે. વર્ષમાં ચાર વાર નવરાત્રી ઉજવાય છે. જેમા બે ગુપ્ત નવરાત્રી હોય છે અને બે નવરાત્રી ચૈત્ર
2
3
Shardiya Navratri 2022 Kalash Muhurat: શારદીય નવરાત્રી 26 સેપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈ રહ્યા છે. નવરાત્રિના પહેલા દિવસે શુક્લ અને બ્રહ્મ યોગનો અદભુત સંયોગ બનવાના કારણે તેને ખૂબ ખાસ માનવામાં આવી રહ્યુ છે. આ વર્ષે નવરાત્રી પર માતારાની હાથીની સવારીથી ...
3
4
Navratri Akhand Jyoti: આમ તો ઘરોમાં સવારે દેવ પૂજન અને સંધ્યાના સમયે દીપક પ્રગટાવાય છે, પરંતુ નવરાત્રી અને બીજા મુખ્ય તહેવાર જે કે મારાના જાગરણ, ચૌકી, રામચરિત માનસનો અખંડ પાઠમાં અખંડ જ્યોત પ્રગટાય છે.
4
4
5
Do These Things In Navratri: હિન્દુ ધર્મમાં નવરાત્રી પર્વનુ વિશેષ મહત્વ છે. આ તહેવારને દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ ખાસ દિવસોમાં મા દુર્ગાના જુદ જુદા રૂપોની પૂજા કરવામાં આવે છે. મંદિરોમાં માતાનો શૃંગાર કરવામાં આવે છે. મા દુર્ગાની મૂર્તિની ...
5
6
તમામ પ્રકારના શુભ કાર્યો શરૂ કરવા માટે નવરાત્રીને ખૂબ જ શુભ સમય માનવામાં આવે છે. માન્યતા અનુસાર, આ સમયે કરવામાં આવેલ તમામ કાર્યો સાબિત થાય છે. આજે અમે તમને જણાવીએ છીએ કે નવરાત્રીના દિવસે તમામ પ્રકારનાં શુભ કાર્ય શા માટે કરવામાં આવે છે.
6
7
નવરાત્રીમાં ભૂલથી પણ ન કરશો આ 8 કામ મા ભવાનીની પૂજા હંમેશા નિયમો સાથે જ કરવામાં આવે છે. નવરાત્રિમાં આ વાતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે આ જ કારણ છે કે પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે
7
8
શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. કોઈપણ કાર્ય કરવા માટે કળશ સ્થાપના જરૂરી છે. આ સમસ્ત દેવી-દેવતાઓનુ આહ્વાન છે કે તમે તમારા કાર્યને સિદ્ધ કરો અને આપણા ઘરમાં વિરાજમાન હોય તેથી કળશ સ્થાપનામાં વિલંબ ન કરવો જોઈએ અને સમયનુસાર કળશ સ્થાપના કરી દેવી જોઈએ. ...
8
8
9
શારદીય નવરાત્રી હિંદૂ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે. આ પર્વ શરૂ થતા તેને લાગતી તૈયારીઓ જોવા મળે છે. આ વખતના નવરાત્રીની વાત કરીએ તો અમે તમને પહેલા જ જણાવી દઈએ કે આ વખતે નવરાત્રી 6 એપ્રિલ શરૂ થઈ રહેશે.
9