વોશિગ્ટન પોલીસે બુધવારે વ્હાઈટ હાઉસથી 6.5 કિલોમીટર દૂરથી એક જીવતો બોમ્બ જપ્ત કર્યો હતો. જો કે બોમ્બને તરત જ ડીફ્યુઝ કરી દેવાતાં મોટી જાનહાનિ થતી અટકાવી શકાઈ હતી.
અલ્જીરિયાના મરુસ્થલીય શહેર ગ ડાઈયામાં અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે આવેલ પૂરમાં ઓછામાં ઓછા 30 લોકોના મૃત્યુ થઈ ગયા, અને 50 લોકો ઘવાયા
ઉત્તરી શ્રીલંકામાં થયેલી સશસ્ત્ર અથડામણમાં સેનાનાં ફાયટર પ્લેન દ્વારા એલટીટીઈનાં મુખ્યાલય કરેલા હુમલામાં 34 વિદ્રોહીઓનાં મોત થયા છે. આ અભિયાનમાં એક સૈનિકનું પણ મોત થયું હતું.
પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી વચ્ચે થયેલી વાતચીતને પાકિસ્તાને ખુલ્લી અને સૌહાર્દપુર્ણ વાતચીત કરાર આપતા પાકના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ કહ્યું કે બંને નેતાઓએ શાંતિ પ્રક્રિયા પર આગળ વધવાના વાયદાને દોહરાવ્યો ...
લંડન. પાછલા મહિને પાકિસ્તાનની રાજધાનીની એક હોટલમાં થયેલ જોરદાર વિસ્ફોટ બાદ બ્રિટેનના મંત્રાલયે ઈસ્લામાબાદની અંદર રહેતા પોતાના બધા જ રાજનાયિકોના બાળકોને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે.
વોશિંગ્ટન. સીનેટ દ્વારા સંશોધનોને નકારતા વિધેયક ધ્વનિ મતથી મંજુરી મળતાની સાથે જ અમેરિકી કોંગ્રેસે આજે વિવાદાસ્પદ ભારત અમેરિકી પરમાણું કરાર પર પોતાની મોહર લગાવી દિધી હતી જેના દ્વારા આ બંને દેશની વચ્ચે ઐતિહાસિક પહેલુને લાગુ કરવાનો માર્ગ પ્રશસ્ત થઈ
વોશિંગ્ટન. કોંગ્રેસ દ્વારા ભારત અને અમેરિકા પરમાણું કરારને મંજુરી મળવા પર અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે તેનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે આનાથી વૈશ્વિક પરમાણું અપ્રસાર પ્રયત્નો મજબુત થશે તેમજ આનાથી ભારતની વધતી ઉર્જાની જરૂરીયાતોને ...
અમેરિકાની વિદેશ મંત્રી કોંડોલીસા રાઇસએ પરમાણું કરારને મળનાર સમર્થન મામલે અમેરિકી સાંસદોનો આભાર માની આશા વ્યક્ત કરી હતી કે સેનેટમાં પણ આ કરાર પર અંતિમ મ્હોર લગાવવામાં આવશે.
તહરીક એ તાલીબાનના પ્રમુખ કમાન્ડર અને પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી બેનજીર ભુટ્ટોની હત્યાનો કથિત આરોપી બેતુલ્લાહ મહેસુદનું મંગળવારે લાંબી બિમારી બાદ મોત થયું છે.
અંતરીક્ષમાં પહેલીવાર માનવયુક્ત યાન મોકલવમાં સફળ રહેલાં ચીન અંતરીક્ષ માટે નવા ભવિષ્યની યોજના બનાવી રાખી છે. જેમાં 2011 સુધીમાં અંતરીક્ષમાં પ્રયોગશાળા અને 2020 સુધીમાં અંતરીક્ષ કેન્દ્ર બનાવવાનું નક્કી કર્યું છે.
ભારતનાં પ્રમુખ સમાજ સુધારક રાજા રામમોહન રાયનાં બ્રિસ્ટલ સ્થિત સમાધિની મરમ્મત કર્યા બાદ શનિવારે તેમની 175મી પૂર્ણતિથિનાં દિવસે ફરી ખુલ્લી મુકવામાં આવી હતી.