Newsworld News National 300

મંગળવાર, 7 એપ્રિલ 2026
0

રામચરિતમાનસ પર સપા નેતા સ્વામીપ્રસાદ મૌર્યે કહ્યું કે કેટલાક ભાગો પર પ્રતિબંધ મૂકવો જોઈએ

સોમવાર,જાન્યુઆરી 23, 2023
0
1
તમિલનાડુના અરક્કોનમમાં મંડીયામ્મન મંદિરમાં માયિલેરુ તહેવારનાઉત્સવ દરમિયાન ક્રેન પડી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ક્રેનના સંચાલકોની અટકાયત કરવામાં આવી છે. ઉત્સવમાં ક્રેનનો ઉપયોગ કરવાની ...
1
2
બારાબાંકીમાં તહેસીલદારના ઠપકાથી દુખ થતા હૈદરગઢમાં આયોજીત સંપૂર્ણ સમાધાન દિવસના દરમિયાનજ કાનૂનગોના મુંશીએ પેટ્રોલ નાખીને આગ લગાવી નાખી. ગંભીર સ્થિતિમાં તેને લખનૌ હાયર સેંટર મેડિકલ કોલેજ રેકર કરી નાખ્યુ ચે. અત્યારે ઘટના પછી તાલુકામાં હોબાળો મચી ગયો. ...
2
3
આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાને તેમની ફિલ્મ ‘પઠાન’ની રિલીઝને લઈને તેમને ફોન કર્યો હતો.
3
4
બિહારના કૈમુર જિલ્લાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો (વાઈરલ વીડિયો)માં બે મહિલા પોલીસ એક વૃદ્ધને માર મારી રહી છે. લાઠીનો વરસાદ ઝડપથી થઈ રહ્યો છે. માર મારનાર વ્યક્તિ પૂછે છે, 'મારો વાંક શું છે ?'
4
4
5
બિહારનાં હાજીપુરમાં રૂંવાંટા ઉભા કરી દેનારો મામલો સામે આવ્યો છે. અહી એક કામચલાઉ ડોક્ટર દંપતીએ પહેલા તો પોતાનાં ગેરકાયદેસર નર્સિંગ હોમમાં ગર્ભપાત કરી નાખ્યો. ત્યારપછી જ્યારે યુવતીની તબિયત બગડવા લાગી ત્યારે ડોક્ટરોએ પુરાવાને નષ્ટ કરવાના ઈરાદાથી પોતાના ...
5
6
મોસ્કો-ગોવા ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે, જે બાદ પ્લેનને ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, રશિયાની રાજધાની મોસ્કોથી 240 મુસાફરોને લઈને જતી ગોવાની ચાર્ટર્ડ ફ્લાઈટ પર શનિવારે વહેલી સવારે બોમ્બની ધમકી મળી હતી. આ ...
6
7
Dhirendra Shastri Controversy: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી) પોતાના નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અચાનક આટલા પ્રખ્યાત કેવી ...
7
8
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના નવાબગંજમાં રેસલિંગ ટ્રેનિંગ સેન્ટર ખાતે આજે પ્રેસ કોન્ફરન્સ કરશે.
8
8
9
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી આજે ​​પરિવાર અને મિત્રોની હાજરીમાં સંપૂર્ણ વિધિ-વિધાનથી સગાઈના બંધનમાં બંધાયા. સગાઈનો કાર્યક્રમ મુંબઈમાં અંબાણીના ઘરે યોજાયો .
9
10
Geeta Phogat and Babita Phogat- ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહના વિરૂદ્ધ ચાલી રહ્યા ભારતીય પહલવાનોના વિરોધ પ્રદર્શનને ગીતા અને બબીતા ફોગાટનુ સમર્થન મળ્યુ છે.
10
11
દેશના અન્ય રજયો સહિત મઘ્યપ્રદેશમાં પણ વીતેલા વર્ષથી અચાનક ડાંસ કરતા, એક્ટિંગ કરતા, જીમ કરતી વખતે હાર્ટ એટેકના કારણે લોકોના મોત થયાના સમાચાર છે. મૃત્યુની થોડીક સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો પણ ડરી ગયા છે. હવે આવો જ એક વીડિયો ...
11
12
Bageshwar Dham Sarkar: બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત કથાવાચક આચાર્ય ધીરેંન્દ્ર શાસ્ત્રીએ તેમના ઉપર ઉપડી રહ્યા આરોપો પર સફાઈ રજૂ કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ હું કોઈથી ડરતો નથી', તેણે કહ્યુ કે લોકોએ તો ભગવાન પર પણ સવાલ ઉપાડ્યા
12
13
બાગેશ્વર સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્ર હાલ ચર્ચામાં છે. નાગપુર વિવાદ પછી તેમણે હવે ફિલ્મ નિર્માતોઓ પર હુમલો કર્યો છે. બાગેશ્વર સરકારની કથા હાલ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં થઈ રહી છે. અહી મીડિયા સાથે ચર્ચા કરતા બાગેશ્વર મહારાજે ફિલ્મોમાં ...
13
14
મહારાષ્ટ્રના રાયગઢથી ગુરૂવારે સવારે જ એક ભીષણ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે અહી એક ટ્રક અને કારની ટક્કર થઈ ગઈ. જેમા નવ લોકોના મોત થયા છે.
14
15
Assembly Election Dates: આજે ઈલેક્શન કમિશન પ્રેસ કૉન્ફ્રેસ કરીને ત્રિપુરા, નાગાલેંડ અને મેઘાલયમાં વિધાનસભાનુ એલાન કરી દેવામાં આવ્યુ છે. આ ત્રણેય રાજ્યોમાં 60-60 વિધાનસભા સીટો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જાહેરાત કરી છે કે 16 ફેબ્રુઆરીના ...
15
16
બેંગલુરુમાં મંગળવારે બપોરે સ્કુટી સવાર એક યુવકે વડીલને પહેલા ટક્કર મારી અને પછી તેને એક કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયો. તે વારે ઘડીએ વળીવળીને પાછળ જોઈ રહ્યો હતો કે વૃદ્ધ તેની સ્કુટી સાથે ઢસડાઈ રહ્યો છે પણ તે ત્યા રોકાયો નહી. જયારે લોકોએ ઘેર્યો ત્યારે ...
16
17
ભારતીય ચૂંટણી પંચ બુધવારે બપોરે 2:30 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજવાનું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ઉત્તર પૂર્વના આ 3 રાજ્યોમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે.
17
18
બીજેપીની રાષ્ટ્રીય કારોબારી બેઠક આજે પૂરી થઈ છે જેમાં સમાપન ભાષણ પીએમ મોદીએ આપ્યું. પીએમ મોદીએ બીજેપી કાર્યકર્તાઓને ખૂબ મહેનત કરવા માટે કહ્યું અને એ સલાહ આપી કે તે ફાલતુના નિવેદન આપવાથી બચે. પીએમ મોદીએ કહ્યું કે બીજેપી મુસ્લિમો વચ્ચે જાય અને ...
18
19
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ સોમવારે પાકિસ્તાની મૂળના ચરમપંથી અબ્દુલ રહમાન મક્કીને ‘વૈશ્વિક આતંકી’ જાહેર કર્યો છે.
19