Newsworld News National 302

ગુરુવાર, 9 એપ્રિલ 2026
0

નૂપૂર શર્માને મળ્યુ ગન લાઈસેંસ, પૈગમ્બર પર વિવાદિત નિવેદન પછી સતત મળી રહી હતી ધમકીઓ

ગુરુવાર,જાન્યુઆરી 12, 2023
0
1
Panipat News: પાણીપતમાં એક ઘરમાં એલપીજી સિલિન્ડર વિસ્ફોટને કારણે 6 લોકો જીવતા દાઝી ગયા. હરિયાણાના પાણીપતના તહેસીલ કેમ્પમાં આવેલી રાધા ફેક્ટરી પાસે ગુરુવારે સવારે મોટો અકસ્માત થયો હતો. જ્યાં એક ઘરમાં સિલિન્ડર ફાટ્યો, જેના કારણે ઘરમાં ભીષણ આગ ફાટી ...
1
2
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે કહ્યું કે સરકારે શીર્ષ સંવૈધાનિક પદો અને અલ્પસંખ્યક મામલોના મંત્રાલયમાં લોકો માટે ઉપલબ્ધ હજ કોટાને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે.
2
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ-MV ગંગા વિલાસને ફ્લેગ ઓફ કરશે અને 13મી જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસી ખાતે ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે. તે આ કાર્યક્રમ દરમિયાન રૂ. 1000 કરોડથી વધુના મૂલ્યના ...
3
4
ચુરુમાં ઠંડીથી બચવા માટે સગડી સળગાવવી ભારે પડ્યુ. રાત્રે પરિવાર રૂમમાં સગડી સળગાવીને સૂઈ ગયો હતો. રૂમમાં ધુમાડાના કારણે શ્વાસ રૂંધાવાથી ત્રણ લોકોના મોત થયા હતા. બાળકની હાલત નાજુક છે.
4
4
5
Uttarakhand Joshimath: ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન વચ્ચે 4 હજાર લોકોને ત્યાથી બહાર કાઢવામાં આવ્યા છે. બીજી બાજુ અધિકારીઓએ કહ્યુ કે જે બિલ્ડિંગમાં દરારો પડી છે અને વધુ નુશાન થયુ છે તેમને જમીનદોસ્ત કરવામાં આવશે. જેથી નિકટની દુકાનોને નુકશાન ન થાય્ ...
5
6
માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે તમામ ટેલિવિઝન ચેનલોને અકસ્માતો, મૃત્યુ અને હિંસાની ઘટનાઓની જાણકારી આપવા સામે સલાહ આપી છે જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સામેની હિંસાનો સમાવેશ થાય છે જે "સારા આસ્વાદ અને શિષ્ટાચાર" સાથે તદ્દન સમાધાન કરે છે. મંત્રાલય ...
6
7
જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે. જેને લઈને તમામ પક્ષોએ રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમવારે રાત્રે 9 વાગ્યે તેમના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીના જમ્મુ-કાશ્મીર એકમના ...
7
8
ઉત્તરપ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમાચાર સાંભળીને તમે વિશ્વાસ નહી કરી શકો. એવુ એક પક્ષી કાનપુરના બેનાઝાબર વિસ્તારમાં જોવા મળ્યુ છે. જેને લોકો રામાયણ સાથે જોડી રહ્યા છે. તમે પણ પક્ષીને જોઈને હેરાન થઈ જશો. બેનાઝાવર ઈદગાહ કબ્રિસ્તાન ...
8
8
9
દેશના વિકાસમાં ભારતવંશીયોના યોગદાંપર ગૌરવાન્વિત થવા માટે દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે. આ વખતે 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનુ આયોજન 9 જાન્યુઆરીના રોજ મઘ્યપ્રદેશના ઈન્દોરમાં થઈ રહ્યુ છે. માલવાની ધરતી પર પ્રવાસી ભારતીયો ...
9
10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રવાસી ભારતીય દિવસનું સંમેલનનું ઔપચારિક ઉદઘાટન કરશે. એક સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, આજે પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે તેઓ ઈન્દોર જવા ઉત્સાહી છે. તેમણે જણાવ્યું કે,
10
11
યૂપીમાં ગાઢ ધુમ્મસને કારણે આગરા-લખનૌ એક્સપ્રેસવે પર મોટી દુર્ઘટના થઈ છે. દુર્ઘટના રાત્રે 12 વાગ્યાના નિકટ કન્નોજમાં થઈ. અહી એક્સપ્રેસવે પર એક સ્લીપર બસે માર્ગ પર ઉભેલા ટ્રકને ટક્કર મારી દીધી. તેનાથી ત્રણ લોકોની મોત થઈ અને 18 અન્ય ઘાયલ થઈ ગયા. તેજ ...
11
12
ઉત્તરાખંડનું જોશીમઠ શહેર જમીનમાં સમાઈ જવાનો ખતરો વીતી રહેલા દરેક કલાકની સાથે
12
13
SAB ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે ખરાબ સમાચાર છે. વિવાદને કારણે શો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. શીખ સમુદાય દયાબેન અને જેઠાલાલના શોનો વિરોધ કરી રહ્યો છે. તેણે આ શો પર ધાર્મિક લાગણી ભડકાવવાનો આરોપ લગાવ્યો
13
14
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રાને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. દિલ્હી પોલીસે આજે તેની બેંગ્લોરથી ધરપકડ કરી હતી. જે બાદ તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન ...
14
15
કાનપુરમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી તીવ્ર ઠંડી જીવલેણ બની ગઈ છે. ગુરુવારે હાર્ટ અને બ્રેઈન એટેકના કારણે 25 દર્દીઓના મોત થયા હતા. 17 હૃદયરોગના દર્દીઓ કાર્ડિયોલોજીની ઈમરજન્સીમાં પણ પહોંચી શક્યા નથી. તેને ચક્કર આવ્યા, બેહોશ થઈ ગયા અને જીવ નીકળી ગયો. ...
15
16
ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક યુવકનું રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનની છત પર ચઢવાથી દર્દનાક મોત નીપજ્યું. ટ્રેનની છત પર ચઢેલો યુવક જીવતો સળગી ગયો. યુવક ટ્રેનની છત પર પડીને થોડો સમય સળગતો રહ્યો. યુવાનને જીવતો સળગતા જોઈને ઘટનાસ્થળે ચકચાર મચી ગઈ ...
16
17

જિમ કરતી વખતે ક્ષણભરમાં મોત: VIDEO

શુક્રવાર,જાન્યુઆરી 6, 2023
ઇંદોરના લસૂડિયા પોલીસ વિસ્તારની ગોલ્ડન જીમમાં ગુરૂવારે સવારે વર્કઆઉટ દરમિયાન એક હોટલ માલિકની મોત થઈ છે. વૃંદાવન હોટલના માલિક પ્રદિપ રઘુવંશી જે દરરોજની જેમ જિમ ગયા હતાં. ગુરૂવારે સવારે ગોલ્ડન નામનાં જીમમાં કસરત કરી રહ્યાં હતાં ત્યાં જ અચાનક ચક્કર ...
17
18
કહેવાય છે કે જ્યારે ઉપરવાળો આપે છે તો છપ્પર ફાડીને આપે છે. પણ જ્યારે માણસ જ ઉપરવાળાને આપવા પર આવી જાય તો છપ્પર સુધી નોટો ભરી દે છે. અમે આવુ એટલા માટે કહી રહ્યા છે કારણ કે શિરડીના સાઈબાબા મંદિરમાં ધનવર્ષા થઈ છે. શિરડી સાઈના દરબારમાં શ્રદ્ધાળુઓએ દિલ ...
18
19
મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં ગુરુવારે રાત્રે એક ટ્રેઇની પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. ફાલ્કન એવિએશન એકેડમીનું ટ્રેનિંગ એરક્રાફ્ટ ગુરુવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ ગાઢ ધુમ્મસના કારણે ક્રેશ થયું હતું
19