0
હાર્દીકે એક જામીન અરજી પાછી ખેંચી
મંગળવાર,ડિસેમ્બર 22, 2015
0
1
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે સુપ્રિમ કોર્ટ સમક્ષ એવો સનસનીખેજ સ્વીકાર કર્યો છે કે, અનામત આંદોલન વેળાએ મેં કેટલાક મુર્ખામી કે બેવકુફીભર્યા નિવેદનો કર્યા હતા પરંતુ હિંસાના માધ્યમથી ગુજરાતની ચૂંટાયેલી સરકારને ઉખાડીને ફેંકી ...
1
2
ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસને મળેલી ઝળહળતી સફળતાથી ભાજપ બેચેન બની ગયુ છે. ગ્રામીણ વિસ્તારોમાં થયેલા નુકસાન માટે પક્ષ હવે પાટીદાર અનામત આંદોલનની ભુમિકાને દબાયેલા અવાજે સ્વીકાર કરી રહ્યો છે. પક્ષને સૌથી મોટી ચિંતા ...
2
3
શુક્રવાર,ડિસેમ્બર 4, 2015
રાજયમાં આવેલા પરિણામોથી હરખાવું કે પછી શોક રાખવો તેની અસમંજસ વચ્ચે હવે હાર્દિક આણી મંડળીનું શું કરવું તેના ચક્રો ગતિમાન કરી દેવામાં આવશે. શહેરી પાટીદારોએ ભાજપ પરત્વે વફાદારી રાખીને આખા રાજયમાં પાટીદારો ભાજપને નુકસાન કરશે તેવી ગણતરી ઊંધી પાડી હતી ...
3
4
પાટીદાર અનામત આંદોલન દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ પર બનેલી ઘટનાનો રિપોર્ટ તૈયાર કરી રહેલા ડીસીપી ક્રાઈમ દિપન ભદ્રનને પાસના કન્વીનરો સહિત અનેક લોકોનાં નિવેદનો નોંધ્યાં છે. તાજેતરમાં જ હાર્દિકની કોરકમિટીના એક સભ્યએ નોંધાવેલા પોતાના નિવેદનમાં પાટીદાર ...
4
5
શુક્રવાર,નવેમ્બર 27, 2015
ગુજરાતમાં આનંદીબેનથી માંડીને પીએમ મોદીને ચિંતામાં નાખનારુ અનામત આંદોલન છેવટે કોઈ મોટી પાર્ટીના પીઠબળથી ચાલ્યુ હોવાનુ સાબિત થઈ ગયુ છે. જુલાઈમહિનાથી શરૂ થયેલું રાજયવ્યાપી પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાના ભાજપ અને સરકારના આક્ષેપોને ...
5
6
ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી 29 નવેમ્બરના દિવસે જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ માટેનું મતદાન યોજાનાર છે. આવી સ્થિતિમાં નવો વળાંક આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન માટે લડી રહેલી પાસ અને એસપીજી જેવી સંસ્થાઓએ ચૂંટણી ...
6
7
પાટીદાર અનામત આંદોલન મહાનગર પાલિકા પંચાયતોની ચૂંટણી પછી ફરી જોર પકડશે. મહાનગર પાલિકાની ચુંટણી દરમિયાન પાટીદારો દ્વારા મતદાનના દિવસે જ મોટાપાયે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપના આગેવાન લાલજી પટેલે અનામત આંદોલનને ઉગ્ર ...
7
8
સુરત ખાતે પાટીદાર સમાજના પાંચ આગેવાનો દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ક્રેડાઈલના ચેરમેન વેલજી શેટા, ડાયમંડના વેપારી મનીષ સવાની, સુરત ડાયમન્ડ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ દેવશી ભડિયાદરા, કેસરી એક્સપોર્ટના વાલજીભાઈ કેસરી અને બિલ્ડર લાવજી ...
8
9
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલને દેશદ્રોહના મામલામાં હાલ કોઇ રાહત નથી મળી. આજે હાર્દિકની અરજી પર સુનાવણી બાદ સુપ્રિમ કોર્ટની બેન્ચે ગુજરાત પોલીસને દોઢ મહિનામાં તપાસ પુરી કરવાનો આદેશ આપ્યો છે. સાથોસાથ સુપ્રિમ કોર્ટે ...
9
10
પાટીદાર આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ઉપર દેશદ્રોહનો મામલો ચાલી રહ્યો છેઃ મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છેઃ હાર્દિક તરફથી કપિલ સિબ્બલ સુપ્રિમ કોર્ટમાં કેસ લડી રહ્યા છેઃ હાર્દિકના વકીલ માંગુકીયાના કહેવા મુજબ કપિલ સિબ્બલ હાર્દિકનો કેસ કોઇપણ ફી ...
10
11
પાટીદાર અનામત આંદોલનમાં સરકાર સામે રોષ પ્રગટ કરવાનું પ્રતીક બની રહેલા થાળી અને વેલણ ચૂંટણીમાં પણ દેખાશે. અત્યારસુધી આ બન્ને ચિહ્નોને ઉમેદવારોને ફાળવવાના મુકત પ્રતીકોની યાદીમાંથી દૂર રાખનાર ચૂંટણીપંચે પ્રદેશમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ પછી પોતાની ...
11
12
શુક્રવાર,ઑક્ટોબર 30, 2015
પાટીદાર અનામત આંદોલનના કંવીનર હાર્દિક પટેલને ભાજપાના અસંતુષ્ટ નેતાઓનુ સમર્થન મળ્યુ છે. એટલુ જ નહી આંદોલન માટે તેમને દિલ્હીથી એક કરોડ રૂપિયાની રકમ મળી. આ ઉપરાંત ગુજરાતના બિલ્ડરો અને સૂરત ડાયમંડ એસોસિએશને પણ લાખોનું ફંડ આપ્યુ. આ દાવો અપરાધ શાખાએ ...
12
13
પાટીદાર આંદોલન પાછળ ફોન રેકોર્ડ તપાસતા ભાજપાના છ નામો ખુલ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ,નરોત્તમ પટેલ, પુરૂષોત્તમ રૂપાલા, પ્રવિણ તોગડિયા, એકે પટેલ, ગોરધન ઝડકિયાનુ નામ ખુલ્યુ છે. આ લોકોએ આ નેતાઓ સાથે ફોન કરવા અને મળવા ...
13
14
હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓને રાજદ્રોહ સહિતના ગુનામાં પકડવામાં આવ્યા છે, તેમને ૨૯મી સુધીમાં પૂર્ણ સન્માન સાથે નહીં છોડવામાં આવે તો આત્મવિલોપનની ધમકી ઉચ્ચારવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના તેનપુર ગામના ત્રણ પાટીદાર યુવાનોએ ...
14
15
સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં પાટીદાર અનામત અાંદોલન સમિતીના કન્વીનર હાર્દિક પટેલ સામે નોંધાવાયેલી ફરિયાદમાં રાજદ્રોહની કલમ રદ કરવા માટેની કરાયેલી ક્વોશિંગ પિટિશનને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે હાર્દિક સામે સુરતમાં ...
15
16
અમદાવાદ સહિત રાજ્યભરમાં બહુ વિવાદાસ્પદ બનેલા પાટીદાર આંદોલનના કારણે કોર્પોરેશનમાં શાસક ભાજપએ પુનઃ સત્તાનાં સૂત્રો સંભાળવા માટે ગુપ્ત રાહે રણનીતિ તૈયાર કરી લીધી છે. આ રણનીતિ મુજબ પાટીદારોના વર્ચસ્વ ધરાવતા વોર્ડ તેમજ જ્યાં આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું ...
16
17
ગુજરાતમાં લાંબા સમયથી ચાલી રહેલ પટેલ અનામત આંદોલનમાં એક નવો વળાંક આવ્યો છે. આ દરમિયાન આ વાત સામે આવી છે કે સૂરતના લગભગ 500 પટેલ પરિવારોને હવે અનામતની માંગ કરતા એક નવો પૈતરો ખોલી દીધો છે. જેના હેઠળ તેમને રાજ્ય સરકારને ચેતાવણી આપી છે કે તેમને પટેલ ...
17
18
હાર્દિક પટેલને પણ શનિવારે રાત્રે 9.45 વાગ્યે મેજિસ્ટ્રેટ એસ. જે. બ્રહ્મભટ્ટના શાહીબાગ ડફનાળા ખાતે આવેલા ઘરે રજૂ કરી તેને 14 દિવસ રિમાન્ડ પર લેવાની રજૂઆત કરાઈ હતી, જોકે મોડી રાત્રે હાથ ધરાયેલી સુનાવણીમાં 1લી નવેમ્બર સુધી એટલે કે 7 દિવસના રિમાન્ડ ...
18
19
રાજકોટથી સુરત પોલીસે જેનો કબ્જો લીધેલ તેવા પાટીદાર આંદોલન સમીતીના કન્વીનર હાર્દિક પટેલનો કબ્જો સુરત પોલીસ પાસેથી અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મેળવ્યો હતો. સુરતથી હાર્દિકને અમદાવાદ લાવતા સુધીમાં પોલીસે અભૂતપુર્વ સુરક્ષાચક્ર રચ્યું હતું.
19