મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

અનામત માટે અંતિમ શ્વાસ સુઘી લડત- હીર્દિક પટેલ

શનિવાર,ઑક્ટોબર 3, 2015
0
1
સરદાર પટેલ ગ્રૂપ (એસપીજી) દ્વારા માગણી ત્રણ-ચાર દિવસમાં સૌરાષ્ટ્રમાં અનામત અંગે જાગૃતિ અભિયાન શરૂ કરાશે. સરદાર પટેલ ગ્રૂપના પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું કે આજે રાજકોટમાં ઉમેશ પટેલના બેસણામાં એસપીજી ગ્રૂપના અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના આગેવાનો ...
1
2
પાટીદાર સમાજના યુવક ઉમેશ પટેલની આત્મહત્યા પછી ગુજરાતના રાજકોટમાં સનસની ફેલાય ગઈ છે. આત્મહત્યા પહેલા લખેલી સુસાઈડ નોટને કારણે આત્મહત્યાને પાટીદાર અનામત આંદોલન સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે. રાજકોટના ઉમેશ પટેલ નામના યુવકની લાશ પોલીસને વાવડી ...
2
3
પાટિદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ હવે ગુજરાત સરકારના 1000 કરોડ રૂપિયાવાળી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિરુદ્ધ રાજ્ય સ્તર પર લૉલીપૉપ પ્રોટેસ્ટ કરવાની ધમકી આપી છે. રાજ્ય સરકારે આર્થિક રૂપે નબળા સુવર્ણ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ...
3
4
છેલ્લા ત્રણ માસથી પાટીદારો માટેના અનામતને મુદ્દે ચાલી રહેલું આંદોલન ગઇ કાલે સરકારે જાહેર કરેલ શૈક્ષણિક નીતિ અને રૂ.૧,૦૦૦ કરોડના આર્થિક પેકેજ પછી હવે યુ ટર્ન લઇ રહ્યું છે. સરકારના આર્થિક પેકેજ અને નવી નીતિથી અસંતુષ્ટ પાટીદારો વડીલોના શરણે ગયા છે.
4
4
5
નાટકીય ઘટનાક્રમ બાદ આજે સવારે હાઇકોર્ટના દ્વારે પહોંચેલા હાર્દિક પટેલને કોર્ટે આકરા શબ્દોમાં ખખડાવી નાખ્યો હતો. હાઇકોર્ટે હાર્દિક પટેલ અને તેના વકીલ માંગુકીયાનો ઉધડો લીધો હતો. કોર્ટે હાર્દિક પટેલને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, શું તમારો ઇરાદો ...
5
6
અનામતની આગ ઠારવા માટે આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બીનઅનામત વર્ગના લોકો માટે શૈક્ષણિક અને સામાજીક યોજનાઓ જાહેર કરી છે. જે અંતર્ગત તેમણે સરકારી નોકરી માટે તમામ કેટેગરીમાં પાંચ વર્ષની વયમર્યાદામાં વધારો કર્યો છે. આ ઉપરાંત તેમણે જાહેરાત કરી છે કે, ...
6
7
ગુજરાતમાં પટેલ અથવા પાટીદાર સમુહને અનામત અપાવવાની માંગને લઈને આંદોલન કરી રહેલા પાટીદાર અનમાત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલ ગુજરાત હાઈકોર્ટમાં રજુઆત માટે વકીલ સાથે આજે ત્યા પહોંચી ગયા. જ્યારે કે રાજ્ય સરકાર રાજધાની ગાંધીનગરમાં રાજ્યના આર્થિક ...
7
8
મંગળવારે અરવલ્લીથી ગુમ થયેલા પાટીદાર અના મત આંદોલનના નેતા હાર્દિક પટેલે બુધવારે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે મન અજાણયા શખ્શોએ આખી રાત કારમાં ગોંધી રાખ્યો હતો હાર્દિકે પોતે ધાંગ્રંધ્રા હોવાનું જણાવતા કહ્યું કે મને બંદૂકની અણીએ કારમાં ...
8
8
9
શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં પાટીદાર અનામત આંદોલને ભારે વમળો સર્જ્યાં છે. પક્ષના ધારી અને ઊંઝાના પાટીદાર ધારાસભ્યે તો અાંદોલનને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે. બનાસકાંઠામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાને હરાવીને ‘મોદી મેજિક’થી લોકસભાની ચૂંટણીની વૈતરણી ...
9
10
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે અગાઉ જણાવ્યું હતું કે દેશની સુપ્રીમ કોર્ટ એક આતંકવાદી માટે અડધી રાત્રે ખૂલી શકતી હોય તો પાટીદાર યુવાનો માટે કેમ નહીં? આવા સવાલ ઉઠાવનાર ખુદ હાર્દિક પટેલ માટે યોગાનુયોગ મોડી રાત્રે હેબિયેસ કોર્પસ દાખલ ...
10
11
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસને ઓર્ડર આપ્યો કે તેઓ પાટીદાર અમાનત આંદોલન સમિતિ (PAAS)ના નેતા હાર્દિક પટેલની જલ્દીમાં જલ્દી ભાળ કાઢવામાં આવે અને તેમને કોર્ટની સામે રજુ કરો. હાઈકોર્ટે આ ઓર્ડર PAASના બે મેંબર્સની પિટીશન પર સુનાવણી કરતા આપ્યુ. ...
11
12
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આવતા અઠવાડિયે થનારી અમેરિકા યાત્રા પહેલા ત્યાના પટેલ સમુહના લોકોએ વિરોધ પ્રદર્શનની યોજના બનાવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ પટેલ કમ્યુનિટી લકઝરી બસ હાયર કરવાની યોજના બનાવી રહ્યુ છે. જેનાથી પ્રદર્શનકારીઓને પોગ્રામ વાળા ...
12
13
સુરત ખાતે એકતાયાત્રા શરૂ કરતા પહેલા પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા એવા હર્દિક પટેલની ધરપકડ થયા બાદ રાજ્યમાં માહોલ ખરડાયુ હતુ. પણ ત્યારબાદ શાંતિ સ્થપાઈ હતી અને રાજ્ય સરકારે ઈંટરનેટ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. ત્યારે ફરી એકવાર હાર્દિકે આક્રમક અંદાજ ...
13
14
પાટીદાર અનામતની માંગ કરી રહેલી અનામત સમિતિએ એકતા યાત્રાનું આયોજન કર્યુ હતુ. જેમા વરાછાના મિનિ બજાર માનગઢ ચોક ખાતેથી હાર્દિક સહિતના અગ્રણીઓની પોલીસે અટકાયત કરીને હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા. તો બીજી બાજુ પાટીદાર અગ્રણીઓએ શાંતિની અપીલ સાથે રસ્તા ...
14
15
પાટીદાર અનામત આંદોલનના અગ્રણી હાર્દિક પટેલની સુરતમાં પોલીસ દ્વારા અટકાયત કર્યા પછી ફરી એકવાર રાજ્યમાં બેનની પરિસ્થિતિ મુકાઈ ગઈ છે. રાજ્યમાં ફરી એકવાર તોફાનો ફાટી નીકળવાની બીકે સરકાર દ્વારા ઈંટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. રાજકોટમાં તો સાત દિવસ ...
15
16
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની એકતા યાત્રાને રાજકીય સ્ટંટ ગણાવતાં સરદાર પટેલ ગ્રૂપના ‌જિગર પટેલે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હાર્દિકની આ એકતા યાત્રા રાજ્યની શાંતિ અને એકતા માટે જોખમી છે. હાર્દિકને પાટીદારોના ...
16
17
મંજુરી વગર એકતાયાત્રા કાઢવા બદલ આજે સવારે એક નાટકીય ઘટનાક્રમમાં પોલીસે અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અને તેના સમર્થકોની અટકાયત કર્યા બાદ પાટીદારોએ રાજયભરમાં રસ્તા રોકો અને ચક્કાજામનું એલાન આપ્યુ હોવાનુ ટીવી અહેવાલોમાં જણાવવામાં આવ્યુ છે.
17
18
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને આજે પોલીસે સુરતમાં ધરપકડ કરી લીધા. હાર્દિક મંજુરી ન મળવા છતાય એકતા રેલી કાઢી રહ્યા હતા. ધરપકડમાં લીધા પછી વિફરેલા હાર્દિક પટેલે કહ્યુ કે ગુજરાત સરકાર બધાને હેરાન કરી રહી છે. સરકાર ફક્ત હિંસા ઈચ્છે છે. ...
18
19
એકતા યાત્રા પહેલાં અટકાયત કરાતાં હાર્દિક પટેલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે સરકાર અને પોલીસનું વલણ હિંસક છે. હાર્દિક પટેલે પાટીદારોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. સાથેસાથે ગુજરાત પોલીસને પણ અપીલ કરી હતી કે કોઈ પણ પ્રકારનો અત્યાચાર થવો ...
19