Thursday, 23 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery %e0%aa%aa%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%9f%e0%aa%a8 %e0%aa%a6%e0%ab%87%e0%aa%b6 %e0%aa%95%e0%ab%87%e0%aa%b0%e0%aa%be%e0%aa%b2%e0%aa%be 111.htm
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Thu, 23 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Notifications
×
Close
બધા
રમત
સિનેજગત
હૉટ શૉટ
પર્યટન
સમાચાર
ધર્મ
વિવિધ
પર્યટન
દેશ
કેરાલા
કેરાલા
-
-
-
-
-
-
-
-
-
પર્યટન
Even...
VIEW ALL
પેરીસ
VIEW ALL
સ્કોટલેંડ
VIEW ALL
લડન
VIEW ALL
દમણ અને દીવ
VIEW ALL
Thousand Pillar Temple- હજાર સ્તંભ મંદિર
VIEW ALL
કાલારામ મંદિર
VIEW ALL
ખજુરાહો
VIEW ALL
પંચમઢી-મધ્યપ્રદેશ
VIEW ALL
મસુરી
VIEW ALL
રાજ્સ્થાન
VIEW ALL
કેરાલા
VIEW ALL
મૈસુર મહેલ
Widgets Magazine
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ- લગ્ન
લગ્નમાં સૌથી મોટો દગો ત્યારે હોય છે જ્યારે ગાયની ફોટા દેખાડીને શેરની હાથમાં પકડાવી દેવાય છે
Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર
આજના સમયમાં થાઈરોઈડની બીમારી ઝડપથી ફેલાય રહી છે. આ બીમારીમાં વજનને ઘટે જ છે સાથે જ હોર્મોન પણ ગડબડ થઈ જાય છે. આર્યુવેદનુ માનીએ તો થાઈરોઈડ થવાનુ કારણ પિત્ત અને કફ સાથે સંબંધિત છે. થાઈરોઈડ ગ્લેંડ આપણા શરીરમાં જોવા મળનારી સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિયોમાંથી એક છે.
Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી જઈને ન લેવો જોઈએ. લગ્ન પહેલાં કેટલીક બાબતો જાણવી જરૂરી છે, જે પાછળથી સંબંધનો પાયો નક્કી કરે છે.
રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે તેમની પત્ની સોનમની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમે તેના પતિની હત્યા કરી હતી અને લાશ મેઘાલયમાં ખાડામાં ફેંકી દીધી હતી. સોનમે ત્રણ હત્યારાઓની મદદ લીધી હતી અને હનીમૂન દરમિયાન હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ
લોકોને એટલી હદે ત્રાસ આપ્યો છે કે જ્યારે કોઈ છોકરી મરીને સ્વર્ગમાં ગઈ, ત્યારે યમરાજે કહ્યું - દીકરી મને કહે તું ક્યાં જઈશ, નર્ક કે સ્વર્ગ. છોકરી -
લાઈફ સ્ટાઈલ
ડ્રાયફ્રૂટ ખીરની રેસીપી
ડ્રાયફ્રૂટ ખીરની રેસીપી સામગ્રી: દૂધ – 1 લિટર મિક્સ ડ્રાયફ્રૂટ્સ (બદામ, કાજુ, પિસ્તા) – ½ કપ, સમારેલા કિસમિસ – 2 ચમચી ખાંડ – 4–5 ચમચી (સ્વાદ અનુસાર) એલચી પાવડર – ½ ચમચી કેસર – થોડા તાંતણા (વૈકલ્પિક) ઘી – 1 ચમચી બનાવવાની રીત: એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ અને કિસમિસને હળવા શેકી લો. હવે એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ઉકાળો અને ધીમા તાપે થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ અને ખાંડ ઉમેરો અને 5–7 મિનિટ પકાવો. હવે એલચી પાવડર અને કેસર ઉમેરો. બરાબર મિક્સ કરીને વધુ 2 મિનિટ પકાવો. ખીરને ગરમ અથવા ઠંડી પીરસી શકો છો
કોપરા પાકની રેસીપી
કોપરા પાકની રેસીપી સામગ્રી: છીણેલું તાજું કોપરું – 2 કપ ખાંડ – 1.5 કપ દૂધ – ½ કપ ઘી – 2 ચમચી એલચી પાવડર – ½ ચમચી બદામ-પિસ્તા – સજાવટ માટે બનાવવાની રીત: એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં છીણેલું કોપરું ઉમેરો અને 2–3 મિનિટ ધીમા તાપે શેકો. હવે તેમાં દૂધ ઉમેરો અને કોપરું નરમ થાય ત્યાં સુધી પકાવો. ત્યારબાદ ખાંડ ઉમેરો અને સતત હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થઈને કડાઈ છોડવા લાગે ત્યારે એલચી પાવડર ઉમેરો. ઘી લગાવેલી થાળીમાં મિશ્રણ પાથરીને ઉપરથી બદામ-પિસ્તા છાંટો. 1–2 કલાક ઠંડું થવા દો અને પછી ચોરસ ટુકડા કાપો.
ગૌરી વ્રત સ્પેશિયલ મેહેંદી: સુંદર ડિઝાઇનથી શણગારો હાથ
ગૌરી વ્રત ગુજરાતની કિશોરીઓ અને યુવતીઓ માટે ખૂબ જ ખાસ અને પવિત્ર વ્રત માનવામાં આવે છે. આ વ્રત દરમિયાન માતા ગૌરીની પૂજા કરવામાં આવે છે અને કન્યાઓ સારા જીવનસાથી, સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે પ્રાર્થના કરે છે.
1 કિલો ફૈટ બર્ન કરવા માટે રોજ કેટલુ ચાલવુ જોઈએ ? એક્સપર્ટે જણાવ્યુ વૉક કરવુ કેમ છે લાભકારી
Walking for Burning Fat: વેટ લૉસ એક્સપર્ટ મુજબ જાણો કે એક કિલો ફેટ બર્ન કરવા માટે રોજ કેટલુ ચાલવુ જોઈએ અને વોકિંગ કેમ લાભકારી છે આવો જાણીએ...
Jaya Parvati- ગૌરી વ્રતમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી
1 . મીઠું (Salt) • કેમ ન ખવાય: ગૌરી વ્રત એ સંપૂર્ણપણે 'અલૂણા વ્રત' (મીઠા વગરનું) છે. શાસ્ત્રો અનુસાર, આ વ્રતમાં મીઠાનો ત્યાગ કરવાથી મન અને શરીર પર સંયમ વધે છે. • ધ્યાન રાખવાની બાબત: સામાન્ય મીઠું જ નહીં, પરંતુ સિંધવ મીઠું (Farali Salt) કે સંચળનો ઉપયોગ પણ આ વ્રતમાં વર્જિત ગણાય છે.
Home
ધર્મ સંગ્રહ
Shorts
Photos
Videos