શનિવાર, 27 એપ્રિલ 2024
0

લાલ બહાદુર શાસ્ત્રી : નાના કદના કદાવર રાજનેતા

મંગળવાર,એપ્રિલ 2, 2024
0
1
દેશના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નેહરુએ આઝાદીની લડાઈમાં ગાંધીજીની સાથે ખભે ખભા મીલાવીને ભાગ લીધો હતો અને દેશને આઝાદ કરવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. બાળકો માટેના એમના વિશેષ પ્રેમના કારણે તેમનો જનમ દિવસ ‘બાલ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ...
1
2
શ્રીમતી ઇંદિરા ગાંધી કોંગ્રેસના એક મહત્વપૂર્ણ વ્યક્તિ રહ્યા છે. તેમને ભારતની ‘લોખંડી મહિલા’ પણ કહેવામાં આવે છે. તેઓ રાજનીતિના અઠંગ ખેલાડી પણ હતાં. પોતાના વિરોધીઓને છાનામાના ધૂળ ચટાવી દેવામાં તેઓ માહિર હતાં. અમેરીકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રેગન ...
2
3
મોરારજીભાઈ દેસાઈ ભારત્યના એક એવા વડાપ્રધાન હતા જેઓએ દેશની બિંકોંગ્રેસી સરકારનું નેતૃત્વ કર્યુ હતું. તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે ઈંદિરા ગાંધી સાથે ત્રેમને હંમેશા વૈચારિક મતભેદો રહ્યા હતાં. તેમણે તો ઈંદિરા ગાંધીને મુંગી કઠપુતળી પણ કહી દીધા હતાં. ...
3
4
ગામડા, ગરીબો અને ખેડૂતોના શોષણની સામે અવાજ ઉંચો કરનારા ચૌધરી ચરણસિંહ પોતાની જાતને એક વડાપ્રધાન કરતા વધારે તો એક ખેડૂત અને સામાજિક કાર્યકર જ માનતા હતા. ખેડૂતોના હિતમાં તેમના પ્રયત્નોને હંમેશા આવકાર મળ્યો છે. ભારતના પાંચમા વડાપ્રધાન ચરણસિંહની ...
4
4
5
ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા રાજીવ ગાંધી નહેરૂ-ગાંધી પરિવારની ત્રીજી પેઢીના વારસદાર હતાં. દેશના સૌથી યુવા વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય પણ તેમના નામે જ છે. તેમને આધુનિક ભરતના શિલ્પી પણ માનવામાં આવે છે.
5
6
કોંગ્રેસના નેતા ગુલજારીલાલ નંદા એક માત્ર એવા વ્યક્તિ હતા જેઓ બે વખત દેશના વડાપ્રધાન બન્યા, પરંતુ બન્ને વખત તેઓ કાર્યકારી વડાપ્રધાન બનેલા. દેશના બીજા વડાપ્રધાન નંદા એકદમ સાદ્ગીભર્યા, સત્યનિષ્ઠ, ઈમાનદાન તથા ગાંધીવાદી નેતા હતાં. તેમણે થોડા પુસ્તકો પણ ...
6