શુક્રવાર, 19 જુલાઈ 2024
0

કોંગસના MLAનો શક્તિસિંહને પત્રઃ ચંદનજીને લીડ ના અપાવી શક્યો મારા પર કાર્યવાહી કરી શકો છો

બુધવાર,જૂન 12, 2024
Lok Sabha election in Gujarat, Congress candidate ...
0
1
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ લીધા પછી તેમના મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓએ એક-એક કરીને મંચ પર પહોચીને શપથ ગ્રહણ કર્યુ. મોટાભાગના મંત્રી પોતાના પારંપારિક પોશાક કૂર્તા પાયાજમામાં શપથ લેવા પહોચ્યા પણ એક્મંત્રી જ્યારે કાળા કોટ પૈંટમાં માથા પર તિલક ...
1
2
પ્રધાનમંત્રી મોદી દ્વારા ખેડૂતોના હિત માટે કરવામાં આવેલ ત્રીજા કાર્યભારના પહેલા નિર્ણયનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાજપા પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌઘરી અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ સ્વાગત કર્યુ છે.
2
3
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી મંત્રીપરિષદના શપથગ્રહણના એક દિવસ બાદ મંત્રીઓને વિભાગની વહેંચણી કરવામાં આવી છે. સરકારે ચાર મહત્ત્વપૂર્ણ વિભાગોમાં કોઈ ખાસ ફેરફાર નથી કર્યા. અમિત શાહને આ વખતે પણ ગૃહ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.
3
4
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની કેબિનેટ બેઠક પૂરી થઈ ગઈ છે. તેમજ 72 મંત્રીઓના નામને મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન અલગ-અલગ મંત્રાલયોની જવાબદારી અલગ-અલગ મંત્રીઓને સોંપવામાં આવી છે.
4
5
લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ નવી સરકારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળ સાથે શપથ લીધા છે. વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લીધા છે.
5
6
પીએમ મોદી તેમના ત્રીજા કાર્યકાળમાં ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે. આ પહેલા બે વખત ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હતી અને નરેન્દ્ર મોદી પીએમ બન્યા હતા.
6
7
ચાર જૂને લોકસભા ચૂંટણી 2024નાં પરિણામ જાહેર થયાં બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વાર વડા પ્રધાનપદના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનની પ્રેસ રિલીઝ અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 9 જૂને, સાંજે 7.15 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ...
7
8
કૉંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહ માટે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓને આમંત્રણ મળ્યું નથી.
8
9
પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના પીએમ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. જો કે, એક રસપ્રદ વાત એ છે કે શપથ ગ્રહણ હોય કે દેશને લગતા મોટા નિર્ણયોની જાહેરાત, પીએમ મોદીએ દરેક વસ્તુ માટે સાંજનો સમય પસંદ કર્યો છે. ચાલો જાણીએ શા માટે?
9
10
પીએમ મોદીની નવી કેબિનેટમાં કોને કયું મંત્રાલય મળશે તે નક્કી કરવા માટે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં નવા કેબિનેટની સંપૂર્ણ રૂપરેખા નક્કી કરવામાં આવશે.
10
11
ત્રીજીવાર સરકાર બનાવતા પહેલા આજે એનડીએ દળની બેઠક ચાલી રહી છે. આ બેઠકમા એનડીએ દળોના બધા સાંસદ સામેલ થયા.
11
12
લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં કોઈપણ એક પક્ષને સંપૂર્ણ બહુમતી મળી નથી. એટલે કે કેન્દ્રમાં ગઠબંધન સરકાર રચાવાનું નક્કી છે
12
13
FAyodhya Lok Sabha News: અયોધ્યામાં જે પક્ષો ત્રણ દાયકાથી ચૂંટણી લડી રહ્યા છે તેમાં સપા, બસપા અને કોંગ્રેસે પણ અહીં જીત મેળવી છે. જેનો સ્પષ્ટ અર્થ છે કે આ પરંપરાગત બેઠક નથી.
13
14
ફૈજાબાદ લોકસભા સીટ પર ઈંડિયા ગઠબંધનની જીત નોંધાઈ છે. અહી સપાના અવધેશ પ્રસાદે લલ્લુ સિંહને હરાવ્યા છે. લલ્લુ 2014થી આ સીટ પર સાંસદ હતા. બીજેપીની હાર અને સપાની જીત પર જાણો શુ બોલ્યા અયોધ્યાના લોકો ?
14
15
ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે ભાજપને ક્લિન સ્વીપ કરવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો છે. તે ઉપરાંત પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ પણ માત્ર ગણીગાંઠી સીટો પર પૂરો થયો છે.
15
16
લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને હવે રાજધાની દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. એનડીએની બેઠક બાદ વિપક્ષી ગઠબંધનની બેઠક યોજાવા જઈ રહી છે.
16
17
ગુજરાતમાં આ વખતે અણધાર્યું પરિણામ આવ્યું છે. રાજ્યમાં ભાજપે ચૂંટણી પહેલા શરૂ કરેલા જબરદસ્ત પ્રચાર વખતે એવું લાગતું હતું કે, આ વખતે ભાજપને હેટ્રિક મળશે અને ભારે લીડથી દરેક ઉમેદવાર જીતી જશે. પરંતુ બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન જીતી જતાં ભાજપની ...
17
18
લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવ્યા બાદ હજુ પણ સૌની નજર સરકારના રચના પર છે. આ ક્ર્મમાં દિલ્હીમાં આજે NDA અને INDIA બંનેની બેઠક થવા જઈ રહી છે.
18
19
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે કાર્યકરોને તમામ 26 બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ આપ્યો હતો. દરેક પેજ પ્રમુખને વધુ મતદાન થાય તે માટે તૈયાર કરવામાં આવ્યા હતાં. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ 6 લાખથી વધુની લીડથી 2019ની ચૂંટણીમાં જીત્યા ...
19