ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
0

રાખડી બાંધવાની આ છે સાચી રીત- જાણો 10 જરૂરી વાત

બુધવાર,ઑગસ્ટ 14, 2019
0
1

રક્ષાબંધન 2019 શુભ મુહુર્ત

મંગળવાર,ઑગસ્ટ 13, 2019
રક્ષાબંધનનો તહેવાર હંમેશા ભદ્રા અને ગ્રહણથી મુક્ત જ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ભદ્રા રહિત કાળમાં જ રાખડી બાંધવાનુ પ્રચલન છે ભદ્રા રહિત કાળમાં રાખડી બાંધવાથી સૌભાગ્યમાં વધારો થાય છે. આ વખતે રક્ષા બંધન પર ભદ્રાની નજર નહી લાગે. આ ઉપરાંત આ વખતે શ્રાવણ ...
1
2
રક્ષાબંધન પર મહિલાઓ સવારે સ્નાન કરીને સૂર્યને તાંબાના વાસણથી અર્ધ્ય અર્પિત કરો. બપોર પછી સૂતર, રેશમી કે પીળા કપડામાં ચોખા, કેસર, ચંદન, સરસવ અને દૂર્વા રાખી એક પોટલી બનાવો અને તેને એક તાંબાના લોટમાં રાખી ભગવાન શ્રીકૃષ્ણને અર્પિત કરો. પછી લાલ દોરા ...
2
3
રક્ષાબંધનનો પર્વ વૈદિક વિધિથી શ્રેષ્ઠ ગણાય છે. આ વિધિથી ઉજવતા અપર ભાઈનો જીવન સુખમય અને શુભ બને છે. શાસ્ત્રાનુસાર તેના માટે પાંચ વસ્તુઓનો ખાસ મહત્વ હોય છે. જેને રક્ષાસૂત્રનો નિર્માણ કરાય છે. તેમાં દૂર્વા(ઘાસ) અક્ષત, ચોખા, કેસર, ચંદન અને સરસવના દાણા ...
3
4
ભાઈ બહેન માટે રક્ષાબંધન ( 18 અગસ્ત ગુરૂવારે) એક મહાપર્વની રીતે છે . આ દિવસે બધી બેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે. રાખડી બાંધતા પહેલા એક ખાસ થાળી સજાય છે . આ થાળીમાં કઈ-કઈ 7 વસ્તુઓ હોવી જોઈએ અહીં જાણૉ
4
4
5
1. આ વખતે રક્ષાબંધન પર ધનિષ્ઠા નક્ષત્ર રહેશે 2. રક્ષાબંધન પર શુભ મુહુર્તમાં ભાઈને રાખડી બાંધવથી ભાઈ દીર્ઘાયુ બને છે અને તેના બધા કષ્ટો દૂર થાય છે 3. રક્ષા બંધનનુ શુભ મુહુર્ત છે 26 ઓગસ્ટ સવારે 5.59 થી બપોરે 3.37 વાગ્યા સુધી
5
6
રક્ષાબંધનના અવસર પત બેન જ્યારે ભાઈના કાંડા પર રાખડીનો પવિત્ર દોરો બાંધે છે તો ભાઈ પણ આદર અને સમ્માનની સાથે બેનને ભેંટ આપે છે. આ પરંપરા યુગોથી ચાલી આવી રહી છે. જેની શરૂઆત રાજા બલિ અને દેવી લક્ષ્મીએ કરી હતી. કથા છે કે દેવી લક્ષ્મી રાજા બલિને બેન બનીને ...
6
7
શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે રક્ષાબધનનો તહેવાર ફક્ત ભારતમાં જ નહી પણ દુનિયામાં જ્યા પણ ભારતીય લોકો રહે છે તેઓ હર્ષ ઉલ્લાસથી ઉજવે છે. - આ તહેવારનો સંબંધ રક્ષા સાથે પણ છે તેથી જે જાત અક પોતાની રક્ષા કરનારો છે તેના પ્રત્યે આભાર અને કૃતજ્ઞતા ...
7
8
15 ઓગસ્ટના દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે. આ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને એકબીજાની રક્ષા કરવાના સંકલ્પનો તહેવાર છે. રક્ષાબંધનનો તહેવાર સદીઓથી ચાલ્યો આવ્યો છે. હિન્દુઓ માટ આ તહેવારનુ વિશેષ મહત્વ છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથમાં રક્ષા ...
8
8
9
રક્ષાબંધન તહેવાર ફક્ત ભાઈઓ અને બહેનો માટેનો જ તહેવાર નથી. આ દિવસે ગ્રહદોષ નિવારણ માટે વિશેષ ઉપાય કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ રક્ષાબંધનના દિવસે કરવામાં આવેલ ઉપાય પણ ખૂબ જ ફળદાયક હોય છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે કેટલાક સહેલા ઉપાય કરવાત હી આપણા ...
9
10
બેન અને ભાઈનો રિશ્તા ખૂબ અનમોળ હોય છે. ભાઈને જો કોઈ ખૂબ નજીકથી જાણે છે તો એ બેન જ છે. ખુશી હોય કે પછી ગમ જીવનના દરેક પગલા પર એ તેની સાથે ઉભી રહે છે. ભાઈ જો પરેશાન પણ કરે ત્યારે પણએ ક્યારે સહન નથી કરી શકતી કે તેમના પ્યારા લાડલા ભાઈને કોઈ પરેશાન કરે. ...
10
11
કોઈપણ એવો છોડ જે કોઈ વટવૃક્ષની નીચે ઉગ્યો હોય તેને રક્ષાબંધનના દિવસે લાવીને તમારા ઘરની માટી કે કુંડામાં સ્થાપિત કરો. આવુ કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થશે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થશે. - જો કોઈ વ્યક્તિને તમારી પાસેથી પૈસા ઉધાર લીધા છે પણ પરત નથી ...
11
12
ભાઈ અને બેનનો પવિત્ર રક્ષાબંધન આ વર્ષ 15 ઓગસ્ટ ગુરૂવારે છે. રક્ષાબંધનના 4 દિવસ પહેલા દેવગુરૂ બૃહસ્પરિ માર્ગી થઈ રહ્યા છે. માર્ગી ગુરૂ પર્વની શુભતાને વધુ વધારશે.
12
13
રક્ષાબંધનનો તહેવાર પર બેન તેમના ભાએને રાખડી બાંધે છે અને તેમની લાંબી ઉમરની કામનાની સાથે જ પોતાની રક્ષાનો વચન લે છે. ભાઈના કયાં કાંડા પર રાખડી બાંધવી તેને લઈને સલાહ લેવાય છે. કેટલાક લોકો માને છે કે કોઈ પણ હાથ પર બાંધવાથી કોઈ અંતર નહી પડે. પણ માન્યતાઓ ...
13
14
રક્ષાબંધનમાં આ રીતે સજાવો રાખડીની થાળી તમારા ભાઈ માટે
14
15
રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર સંબંધો અને લાગણીઓનો તહેવાર છે.. રક્ષાબંધન એટલે ફક્ત ભાઈને રાખડી બાંધવી અને બદલામાં ભેટ લેવી એટલા જ પુરતો સીમિત નથી. રક્ષાબંધનના તહેવાર પાછળનુ તાત્પર્ય અને તે ઉજવવાની વિધિ વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.. તો જાણો તેના ...
15
16
રક્ષાબંધન ભારતના એક મોટું પર્વ છે , જેમાં બહેન એમના ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે . આ દિવસના બહેનને આખા વર્ષ ઈંતજાર કરે છે.
16
17
ઉતરાંચલમાં રક્ષાબંધનને શ્રાવણી કહે છે.આ દિવસે યજ્રવેદી દ્વિજોનો ઉપક્ર્મ હોય છે. ઉત્સર્જન ,સ્નાન-વિધિ ,ઋષિ તર્પણાદિ કરીને નવો જનેઉ ધારણ કરે છે. બ્રાહ્મણોનો આ સર્વોપરિ તહેવાર છે. વૃતિવાન બ્રાહમણ પોતાના ભક્તોને જનેઉં અને રાખડી આપીને દક્ષિણા લેવાય છે.
17
18

શા માટે ઉજવાય છે રક્ષાબંધન

મંગળવાર,જુલાઈ 30, 2019
રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને ...
18
19
કેટલાક એવા માણસના આટલા વધારે નજીક હોય છે કે આખી ઉમર તેનો સાથ ઈચ્છે છે. એવીજ ખાસ વાત હોય છે બેન-ભાઈના પ્રેમમાં. એ બન્ને એક બીજાના આટલા વધારે નજીક હોય છે કે મા-બાપથી એક બીજાના સીક્રેટ છુપાવી રાખે છે. ભાઈની દરેક ખુશી અને દુખમાં સાથ આપવું બેનનો ફરજ હોય ...
19