રવિવાર, 28 ડિસેમ્બર 2025
0

શ્રી રામ ચાલીસા

રવિવાર,માર્ચ 25, 2018
0
1
નવરાત્રિના બાકીના દિવસોની તુલનામાં આ દિવસે થોડો ખાસ માનવામાં આવે છે. અષ્ટમી તિથિ પર દેવી મહાગૌરી અને નવમી તિથિના દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.જ્યોતિષ મુજબ કેટલક ખાસ ઉપાય કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્ય વધે છે. આવો જાણીએ એ ...
1
2
રામ નવમી પર ભગવાન વિષ્ણુના સાતમા અવતારના રૂપમાં મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામનો જન્મ થયો હતો. શાસ્ત્રમુજબ આ દિવસે દાન પુણ્ય અને વિશેષ પૂજન કરવાથી ગ્રહ અવરોધ અને ગ્રહોના દુષ્પ્રભાવોથી મુક્તિ મળે છે. રાશિ મુજબ પૂજન અને ઉપાય કરવાથી વિવિધ રાશિના જાતકોને ...
2
3
જો તમે પણ આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો આ રામ નવમી તમારા માટે ખુશીઓનો સંદેશ લાવે છે. આ રામ નવમીને જો સામાન્ય વિધિ વિધાનથી પણ સંપૂર્ણ મનથી પૂજન અને ઉપાય કરાય તો નક્કી રૂપથી અપાર ધન સંપદાની પ્રાપ્તિ હોય છે.
3
4
25 માર્ચ એટલે કે રવિવારે રામનવમી ઉજવશે. અહીં તમાર અમાટે પ્રસ્તુત છે રામનવમીના મૂહૂર્ત
4
4
5
ચૈત્ર માસ પ્રતિપદાથી લઈને નવમી સુધી નવરાત્રી ઉજવાય છે. ચૈત્ર માસની નવમી તિથિને શ્રીરામ નવમીના રૂપમાં ઉજવાય છે. આ વર્ષ રામનવમી 5 એપ્રિલને પડી રહી છે આ દિવસના શુભ મૂહૂર્ત આ રીતે છે.
5
6

રામ અને રામના આદર્શ

મંગળવાર,એપ્રિલ 4, 2017
ભારત તહેવારોનો દેશ છે. અહીની દિનચર્ચામાં જ તહેવારો વસેલા છે. આવો જ એક તહેવાર છે રામનવમી. અસુરોનો સંહાર કરવા માટે ભગવાન વિષ્ણુ રામ રૂપે પૃથ્વી પર અવતાર લીધો અને જીવનમાં મર્યાદાનુ પાલન કરત મર્યાદા પુરૂષોત્તમ કહેવાયા. આજે પણ મર્યાદા પુરૂષોત્તમ રામનો ...
6
7
શુક્લ પક્ષની નવમી તિથિને શ્રીરામ નવમીના પર્વ ઉજવાય છે. વાલ્મીકી રામાયણ મુજ્બ આ દિવસે ભગવાન વિષ્ણુએ શ્રીરામના રૂપમાં ધરતી પર અવતાર લીધા હતા. આ વખતે
7
8
ભારત તહેવારોનો દેશ છે. અહીની દિનચર્યામાં જ પર્વ અને તહેવારો વસેલા છે. આવુ જ એક પર્વ છે રામનવમી. અસુરોનો સંહાર કરવા માટે ભગવાન વિષ્ણુએ રામ રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો અને જીવનમાં મર્યાદાનુ પાલન કરતા મર્યાદા પુરૂષોત્તમ તરીકે ઓળખાયા. આજે પણ મર્યાદા ...
8
8
9
ધનની લાલસા આપણને સૌને હોય છે. શ્રી રામ નવમીના દિવસે જો સામાન્ય વિધિપૂર્વક પરંતુ ધ્યાનથી પૂજન કાર્ય કરવામાં આવે તો અપાર ધનની સંપત્તિ પ્રાપ્ત થશે. - રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરો - નવુ ઘર, દુકાન અથવા પ્રતિષ્ઠાનમાં પૂજા અર્ચના કરી ...
9
10
ધનની લાલચ અમે બધાને હોય છે. શ્રી રામ નવમીના દિવસે જો અમે સામાન્ય વિધિ-વિધાનથી પણ સંપૂર્ણ મન અને ધ્યાનથી પૂજન કાર્ય કરાય તો અપાર ધન સંપદાની પ્રપ્તિ હોય છે.
10
11
જ્યોતિષશાસ્ત્ર મુજબ વર્તમાનમાં મેષ, સિંહ, અને કુંભ રાશિવાળા શનિનો અઢિયો(ઢૈયા) અને તુલા, વૃશ્ચિક અને ધનુ રાશિવાળા જાતકો પર શનિની સાઢેસાતી ચાલી રહી છે. આવામાં શનિ અને નવગ્રહની કૃપા પ્રાપ્તિ માટે રામ નવમીનો દિવસ સર્વોત્તમ છે. આ દિવસે રામદરબારનુ પૂજન ...
11
12
રામનવમી અને નવરાત્રિ - રામનવમીનો તહેવાર કેમ મનાવવામાં આવે છે એ તો બધા જાણે છે. આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. આ દિવસે રામ જન્મની ખુશીના રૂપે ઉજવાય છે. પણ નવરાત્રિ અને રામનવમીનો શુ સંબંધ છે, કદાચ આ વિશે લોકો નથી જાણતા. આવો જાણીએ...
12
13
માં દુર્ગાના પ્રથમ રૂપ શૈલપુત્રીની પૂજા સાથે નવરાત્ર શરૂ થઈ ગયા છે. નવરાત્ર ના દિવસોમાં નવ દુર્ગાના સાથે જ સાથે ભગવાન રામનો પણ ધ્યાન અને પૂજન કરાય છે. કારણ કે આ દિવસોમાં ભગવાન રામે રાવન સાથે યુદ્ધ કરી દશહરાના દિવસે રાવણનો વધ કર્યું હતું . જેને અધર્મ ...
13
14
મહર્ષિ વાલ્મીકિએ મહાકાવ્ય રામાયણની સૃષ્ટિ સર્જી એમાં રામચંદ્રનું મહત્વ અનોખું છે. જીવનમાં બનતી વિભિન્ન ઘટનાઓ પ્રત્યે જોવાની રામે અનુપમ એવી વિધાયક દૃષ્ટિ કેળવી હતી, પરિણામે રામ પોતે જ પ્રસન્નતાનું મૂર્તિમંત પ્રતીક બની રહ્યા હતા. વસુંધરાનો વૈભવ ચરણો ...
14
15
રામ નવમી પર્વ 1 એપ્રિલ 2012 મનાવવામાં આવશે. આ દિવસે પુષ્ય નક્ષત્ર આખો દિવસ ચાલશે તથા રવિપુષ્ય નક્ષત્રનો વિશેષ યોગ બનશે. તેની સાથે જ આખા દિવસ દરમિયાન સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે.
15
16
વર્તમાન સંદર્ભોમાં પણ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના આદર્શોનો જનમાનસ પર ઉંડો પ્રભાવ છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામથી શ્રેષ્ઠ કોઈ દેવતા નથી, તેમનાંથી ઉત્તમ કોઈ વ્રત નથી, કોઈ યોગ નથી, કોઈ ઉત્કૃષ્ટ અનુષ્ઠાન નથી. તેમના મહાન ચરિત્રની ઉચ્ચ વૃત્તિઓ ...
16
17

રોમરોમમાં વસનારા શ્રીરામ

મંગળવાર,માર્ચ 23, 2010
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ સમસામયિક છે. ભારતીય જનમાનસના રોમરોમમાં વસેલા શ્રીરામની મહિમા અપરંપાર છે. એક રામ રાજા દશરથ કા બેટા એક રામ ઘર ઘરમેં બેઠા એક રામકા સકલ પસારા એક રામ સારે જગ સે ન્યારા
17
18

ભગવાન રામચંદ્રની કથા

મંગળવાર,માર્ચ 23, 2010
મહર્ષિ વિશ્વામિત્રે તેમને અકલ્પ્ય એવા શસ્ત્રો આપ્યા હતા. તો અગત્સ્ય ઋષિએ તેમને ઘણી શક્તિઓ પ્રદાન કરી હતી. લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના ભાઈ તરીકે તેમણે નીભાવેલો ભ્રાતૃભાવ, સીતાના પતિ તરીકેની ભૂમિકા, રાજા દશરથ ના આજ્ઞાંકિત પુત્ર
18
19

શ્રી રામ ચંદ્રજીની આરતી - 2

મંગળવાર,માર્ચ 23, 2010
જગમગ જગમગ જોત જલી હૈ રામ આરતી હોન લગી હૈ ભક્તિનો દીપક પ્રેમકી બાતી આરતી સત કરે દિન સતી
19