0
જુનાગઢના પૂર્વ કોર્પોરેટની સરેઆમ હત્યા, રાજકોટથી પકડાયા 3 આરોપી
ગુરુવાર,જૂન 3, 2021
0
1
સાયકલિંગને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૨ થી ખૂબ જ સપોર્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજકોટ કોર્પોરેશનના સાયકલ શેરીંગ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત બે લાખ થી વધુ લોકોએ સાયકલ ચલાવવાનો લાભ લીધો છે. વાર્ષિક ૨૨ હજાર જેટલા લોકો સાયકલ ...
1
2
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ. (જીસીએમએમએફ)(અમૂલ)ના મેનેજીંગ ડિરેકટર ડો. આર.એસ.સોઢીની તા. ૧ જૂન, ૨૦૨૧ ના રોજ યોજાયેલી આઈડીએફની જનરલ એસેમ્બલી પ્રસંગે ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. અહીં એ નોંધવુ ...
2
3
દર વર્ષે તા. ૩ જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થાય છે.માનવ જીવન ધોરણ અને પરિવહનમાં આધુનિકતા આવી છતા સાયકલનું મહત્વ જરા પણ ઘટયું નથી. બેઠાડું જીવનશૈલી સામે આરોગ્યની અનેક સમસ્યા ઉભી થઇ છે ત્યારે સાયકલ આજકાલ હેલ્થનું પર્યાય બની રહી છે. સાયકલ અનેક ...
3
4
હવામાન વિભાગે પણ આગામી 15થી 20 જુનની વચ્ચે રાજ્યમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. ત્યારે પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
4
5
કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોવાથી રાજ્ય સરકારે નિયંત્રણોમાં વધુ છૂટ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ...
5
6
અરરિયામાં રામઘાટ પંચાયતના વોર્ડ નંબર 14 માં પંજાબના અમૃતસરની એક મહિલા સાથે લગ્ન કરવા બદલ એક યુવકને આખા ગામને જમણવાર કાર્યર્કમ કરાવવા અને દો લાખ રૂપિયા દંડ આપવાનો તુગલકી સજા સંભળાવી દીધી. જ્યારે યુવક અને તેનો પરિવાર આ માટે તૈયાર ન થયા તો મંગળવારે ...
6
7
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 હજારની નજીક કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં ...
7
8
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ ...
8
9
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)કે કેટલાક વિશેષ દેશોમાં અનુમતિ પ્રાપ્ત કરી ચુકેલી વેક્સીન (Covid-19 Vaccine)ને ભારતમાં બ્રિઝિંગ ટ્રાયલમાંથી પસાર નહી થવુ પડે. આ વાતની માહિતી બુઘવારે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયા (DCGI) એ આપી છે. એવુ કહેવાય રહ્યુ છે કે ...
9
10
કોરોનાની બીજી લહેર દેશમાં ઘાતક સાબિત થઈ છે. ખાસ કરીને દર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટરની ખૂબ મોટી અછતનો સામનો કરવો પડ્યો છે. ત્યારે વિદેશમાં વસતા ગુજરાતીઓએ પોતાના વતનનું ઋણ ચુકવવા માટે દાનનો ધોધ વહાવ્યો છે. અમેરિકા અને બ્રિટનમાં વસતા ગુજરાતીઓએ મદદ ...
10
11
કોરોના કાબુમાં આવતાં જ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી; મંદિરના ટ્રસ્ટી મંડળ અને શહેર પોલીસે તૈયારીઓ શરૂ કરી
11
12
નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને માનવીની મહામૂલી જીંદગી બચાવવી એ અમારી પ્રાથમિકતા છે જેના પરિણામે આજે રાજ્યમાં ૮૦૦થી વધુ ૧૦૮ ઈમરજન્સી ...
12
13
કોશિશ કરનારાઓની ક્યારેય હાર નથી થતી.. આ કહેવત આમ તો માણસો માટે કહેવાય છે, પણ બે મઘુમાખીઓએ આને સાચી સાબિત કરી દીધી છે. જી હા, મઘુમાખીઓએ, સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં બે મઘુમાખીઓને કોલ્ડ ડ્રિંક્સની એક બોટલનુ ...
13
14
કોરોનાના ત્રીજા વેવમાં બાળકો મોટી સંખ્યામાં સંક્રમિત થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર-જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં અને તબીબો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને આઇસીયુ બેડની સંખ્યા વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવી ...
14
15
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના જીવ જોખમમાં મૂકી પરીક્ષા ના લેવા માટે નું કારણ રજૂ કર્યા બાદ ગુજરાત નું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે અને વડાપ્રધાન ની અપીલ બાદ હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પણ રદ્દ કરવામાં આવી છે.
15
16
ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજી સુધી જાહેરાત ન કરવામાં આવી હોવા છતાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 10મી જૂનથી આઠમી જુલાઈ સુધીની ...
16
17
ચોમાસાના આગમન પુર્વે રાજયમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાનો અનુભવ થઇ રહયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાદળછાયુ વાતાવરણ આગામી બે ત્રણ દિવસ યથાવત રહેવાની શકયતા છે અને શનિવાર પાંચમી જુન તથા રવિવાર છઠૃી જુન દરમિયાન ...
17
18
ભારત સરકારે મંગળવારે બોર્ડની પરીક્ષાઓને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. CBSE 12માની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે, જ્યારબાદ અન્ય અનેક બોર્ડે પણ આ તરફ ડગ માંડ્યા છે. કોરોનાકાળમાં બાળકો અને પેરેંટ્સની સામે પરીક્ષાઓને લઈને ચિંતા કાયમ છે. પણ હવે ...
18
19
કોરોનાની ત્રીજી લહેરની શકયતાઓ અને ખતરાના વચ્ચે સરકારએ સીબીએસઈની 12મા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ સોમવારે આ મુદ્ધા પર રાજ્ય અને બીજા હિતધારકોથી
19