Regional Gujarat News 588

0

મઘુમાખીઓએ ખોલી નાખ્યુ કોલ્ડ ડ્રિંકની બોટલનુ ઢાંકણ, VIDEO જોઈને તમે પણ હસી પડશો

બુધવાર,જૂન 2, 2021
0
1
કોરોનાના ત્રીજા વેવમાં બાળકો મોટી સંખ્યામાં સંક્રમિત થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર-જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં અને તબીબો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને આઇસીયુ બેડની સંખ્યા વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવી ...
1
2
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના જીવ જોખમમાં મૂકી પરીક્ષા ના લેવા માટે નું કારણ રજૂ કર્યા બાદ ગુજરાત નું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે અને વડાપ્રધાન ની અપીલ બાદ હવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પણ રદ્દ કરવામાં આવી છે.
2
3
ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજી સુધી જાહેરાત ન કરવામાં આવી હોવા છતાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 10મી જૂનથી આઠમી જુલાઈ સુધીની ...
3
4
ચોમાસાના આગમન પુર્વે રાજયમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાનો અનુભવ થઇ રહયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાદળછાયુ વાતાવરણ આગામી બે ત્રણ દિવસ યથાવત રહેવાની શકયતા છે અને શનિવાર પાંચમી જુન તથા રવિવાર છઠૃી જુન દરમિયાન ...
4
4
5
ભારત સરકારે મંગળવારે બોર્ડની પરીક્ષાઓને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. CBSE 12માની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે, જ્યારબાદ અન્ય અનેક બોર્ડે પણ આ તરફ ડગ માંડ્યા છે. કોરોનાકાળમાં બાળકો અને પેરેંટ્સની સામે પરીક્ષાઓને લઈને ચિંતા કાયમ છે. પણ હવે ...
5
6
કોરોનાની ત્રીજી લહેરની શકયતાઓ અને ખતરાના વચ્ચે સરકારએ સીબીએસઈની 12મા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ સોમવારે આ મુદ્ધા પર રાજ્ય અને બીજા હિતધારકોથી
6
7
દેશમાં કોરોનાની બીજી લહેરથી સતત રાહત મળી રહી છે. 2 જૂનના રોજ વીતેલા 24 કલાકમાં 1.32 લાખ નવા કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે કે આ સમયગાળામાં 2,31,456 લોકો રિકવર થયા છે. જો કે મંગળવારની તુલનામાં આ આંકદો થોડો વધુ છે. કારણ કે ત્યારે 1.27 લાખ જ નવા કેસ ...
7
8
આજે ગુજરાતના જાણિતી કલાકાર અને જેને ગુજરાતની કોયલની ઉપમા મળી છે. લોકગીતો, અને ભજનોની ઘર ઘરમાં જાણિતા બનેલા એવા દિવાળીબેન ભીલનો આજે જન્મદિવસ છે. 2 જૂન 1943 માં ગુજરાતના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમની મૂળ અટક લાઢીયા હતી. તેમણે ...
8
8
9
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉ-તે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પુન:બેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃતિમાં ...
9
10
ગુજરાત સરકારે 1 જુલાઇથી ધોરણ 12 પરીક્ષાઓ માટે કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 12મા ધોરણની પરીક્ષા લેવાનું મન બનાવી લીધું છે. પરીક્ષાનું ટાઇમ ટેબલ મંગળવારે જાહેર કરી દીધું હતું. તમામ પરીક્ષાઓ બે પાળીમાં યોજાશે. ...
10
11
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1561 નવા કેસ નોંધાયા છે અને 22 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9855 પર પહોચ્યો છે ...
11
12
સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી મહત્વની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે મંગળવારે જ ગુજરાત બોર્ડે ધોરણ 12 બોર્ડઅને ધોરણ 10માં રીપીટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ...
12
13
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1561 નવા કેસ નોંધાયા છે અને 22 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9855 પર પહોચ્યો છે ...
13
14
સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી મહત્વની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતામાં છે. આ માહોલમાં તેમને ...
14
15
ટીવી એક્ટર કરણ મેહરા અને નિશા રાવલનો ઘરનો ઝગડો હવે પબ્લિકમાં આવી ગયુ છે. નિશાએ કરણ પર માર-પીટનો આરોપ લગાવીને તેની સામે એફઆઈઆર કરાવી હતી. જામીન મળ્યા પછી કરણએ જણાવ્યુ હતુ કે નિશાથી તલાકને લઈને વાત કરી રહ્યા હતા. આ વચ્ચે વિવાદ વધી ગયુ. ત્યારબાદ
15
16
12 ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. મંગળવારે સાંજે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં તેમને તમામ રાજ્યો અને હિતધારકો તરફથી મળેલા સૂચનો અને વિસ્તૃત ચર્ચા-વિચારણાથી બહાર આવેલા વિવિધ વિકલ્પો વિશે માહિતગાર ...
16
17
ગીરની પ્રખ્યાત કેસર કેરીની સોડમ ગુજરાત અને ભારત ઉપરાંત હવે સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુકી છે. કોરોના મહામારી વચ્ચે પણ લોકો કેસર કેરીનો સ્વાદ ભુલ્યા નથી. કોરોના કાળ અને વાવાઝોડાના કારણે આ વખતે કેસર કેરીનું ખુબ જ ઓછુ ઉત્પાદન હોવા છતા પણ મોટા પ્રમાણસમાં ...
17
18
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામે ત્રણ-ટી નો અભિગમ અપનાવી લડવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રીની એ વાતને કચ્છના નાનકડા એવા વિરાણીયા ગામે બરાબરની ઝીલી લીધી અને તેના અસરકારક પરિણામો મળ્યા. આ ત્રણ-ટી એટલે ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ દ્વારા આ ગામે કોરોનાને ...
18
19
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવી નિમણૂંક પામેલા ર૯૩૮ શિક્ષણ સહાયકોને નિયુકિત પત્ર એનાયત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ભાવિ પેઢીના ઘડતરમાં માતા-પિતા કરતાં ઉંચું સ્થાન શિક્ષક સમુદાયનું છે તે તમારા ...
19