Regional Gujarat News 598

0

પ્રાથમિક શિક્ષકો ખોટા તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જીલ્લા ફેરબદલી માંગતા સત્તર જેટલા શિક્ષકોની તપાસ CID ને સોંપી

શનિવાર,મે 22, 2021
0
1
રાજ્યમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. આ રોગના સૌથી વધારે કેસ ગુજરાતમાં જોવા મળ્યા છે અને એમાં પણ અમદાવાદમાં 500 થી વધુ કેસ અત્યાર સુધી નોંધાઇ ચૂક્યા છે. ત્યારે આ રોગની સારવાર માટે ઈન્જેક્શન ક્યાં મળશે તેની ગડમથલ ચાલી રહી ...
1
2
કોરોનાને કારણે ધોરણ ૧૦માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે ધોરણ ૧૨ની પરીક્ષા રદ કરવા કોઈ વિચારણા નથી.ધોરણ૧૨ માં પરીક્ષા અંગે પણ હજુ કોઈ નિર્ણય લઇ શકાયો નથી.શિક્ષણ વિભાગ હજુ ધોરણ૧૦ના માસ પ્રમોશન બાદ ક્યાં પ્રકારે એડમીશન પ્રક્રિયા કરવી.માર્કશીટ કઈ ...
2
3
છેલ્લા ચાલીસ દિવસની અંદર દેશમાં લગભગ 50 ટકાનો ઘટાડો નોંધાયો છે આ સમયે દેશ જ્યારે કોરોના સંક્રમણના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો ચહે તો વેક્સીનેશનમાં ઘટાડો આવવાને વિશેષજ્ઞ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક માને છે. ગયા મહિને એપ્રિલમાં વેક્સીનેશનમાં ખૂબ ...
3
4
કોરોના મહામારીમાં કેટલાય લોકોના પરિવારનો માળા વિખેરાયા છે. વડોદરા નજીક કરજણમાં કોરોનાને કારણે નવયુગલનો સંસાર માત્ર 13 દિવસમાં વિખેરાઇ ગયાનો દુઃખદ કિસ્સો સામે આવ્યો છે. કરજણમાં રહેતા યુવક કોરોના પોઝીટીવ થયાનું નિદાન લગ્નના બીજા દિવસે થયું હતું. ત્યાર ...
4
4
5
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકે રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં ઉચ્ચશિક્ષણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
5
6
તાઉ-તે વાવાઝોડાંના કારણે થયેલા નુકશાન સંદર્ભે ઓલપાડ તાલુકામાં પાંચ ટીમો દ્વારા યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ
6
7
વૈશ્વિક કોરોના મહામારીથી બચવાનો એકમાત્ર રસ્તો વેક્સીન જ છે. જેને કારણે ભારતમાં સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેની કોવેક્સીનનુ વધુમાં વધુ પ્રોડક્શન કરવામાં લાગી છે. આ વાતને ધ્યાનમાં રાખતા હવે કો-વેક્સીનનુ ઉત્પાદન ગુજરાતના ...
7
8
સુરતના ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને થયેલા નુકસાનની સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે.ગ્રામ સેવક દ્વારા ખેતરના માલિકને સાથે રાખીને સર્વે કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો માટે રાહતની વાત એ છે કે રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ...
8
8
9
રાજ્યભરમાં કોરોનાને કારણે સ્કૂલો બંધ છે અને ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. પરંતુ સ્કૂલની અંદરની કામગીરી ચાલુ છે જેમાં સ્ટાફ અને શિક્ષકો હાજર રહે છે. ત્યારે અત્યારે સ્કૂલોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને આગામી 7 જૂનથી સ્કૂલો શરૂ થવાની છે ત્યારે ...
9
10
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતકી સાબિત થઈ હતી. આ લહેરમાં ગામડાંમાં વધારે પ્રમાણમાં કોરોના ફેલાયો હતો. હવે આ લહેર ધીમી પડતાં ખાસ કરીને ડૉક્ટરો તથા પેરા મેડિકલ સ્ટાફે હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ, અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થનારા ...
10
11
રાજ્યમાં મ્યકરમાઈકોસિસ નામનો રોગ લોકોમાં હાહાકાર મચાવી રહ્યો છે. સરકાર દ્વારા પણ આ રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સરકારે અમદાવાદમાં SVP હોસ્પિટલમાં ઈન્જેક્શન આપવાની જાહેરાત કરવામા આવી હતી. ત્યારે આજે સવારથી જ દર્દીના સ્વજનો ઈન્જેક્શન ...
11
12
ફેફસામાં કોરોના સંક્રમણથી કેટલા હદે પ્રભાવિત થયા છે તે જાણવા કરાતા એચઆરસીટી ટેસ્ટમાં સ્કોર સહેજ વધુ આવે તે સાથે લોકો ગભરાઈ જાય છે. જો કે આ સ્કોર વધુ હોવા છતાં સમય પર યોગ્ય તબીબી સારવાર મળવાથી રિકવરી શક્ય છે અને સંખ્યાબંધ દર્દીઓ તે રીતે સાજા થઈ રહ્યા ...
12
13
રાજ્ય સરકારે આજથી વ્યાવસાયિક ગતિવિધિઓને અડધા દિવસની છૂટ આપતાં સુરતની ટેક્સટાઇલ માર્કેટ પણ સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ખુલશે. ગત ચાર અઠવાડિયાથી ટેક્સટાઇલ માર્કેટોમાં સંપૂર્ણ બંધ રહેલી દુકાનો આજથી ખુલતાં રિંગરોડ પર ચહેલ પહેલ જોવા મળશે.
13
14
અમદાવાદની રહેવાસી એક પરણિતા થોડા વર્ષ પહેલાં પોતાના પ્રેમી સાથે બે બાળકોને લઇને ભાગી ગઇ હતી પરંતુ તેણે પ્રેમીના વિવાહિત બે બાળકોને પોતાના સંતાનનો પ્રેમ ન આપ્યો. તે બંને બાળકો પ્રત્યે નફરતનો ભાવ રાખતી હતી. જ્યારે પ્રેમિકા મહિલા પ્રેમી સાથે ભાગી ગઇ ...
14
15
અમેરિકાની ન્યૂયોર્ક સિટીમાં લૂંટના ઇરાદે જનરલ સ્ટોર ચલાવનાર ગુજરાતી બિઝનેસમેનની હત્યા કરવામાં આવી છે. મૃતક કિંશુક પટેલ આણંદના ભાદરણ ગામના રહેવાસી હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે અશ્વેતોની ઓળખ કરી છે, જેમણે મંગળવારે રાત્રે ઘટનાને અંજામ આપ્યો ...
15
16
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ સહિત વધારાના મર્યાદિત નિયંત્રણો લંબાવવાનો નિર્ણય કર્યો છે.
16
17
રાજ્યમાં કોરોના વાયરસ બાદ વધી રહેલા મ્યુકોર માયકોસિસના વધતા જતા કેસને લઇને તંત્ર અને પ્રજામાં ચિંતા પ્રસરી જવા પામી હતી. કોરોના વાયરસથી સાજા થનારા લોકો આ સંક્રમણનો શિકાર બની રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને મ્યુકોર ...
17
18
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતા જઇ રહેલા કોરોના પર ગુજરાત ધીમે ધીમ કાબૂ મેળવી રહ્યું છે. તંત્ર સતત પ્રયત્નો અને પાબંધીના લીધે કોરોના પર નકલ કસવામાં આવી છે. રાજ્યમાં આજે 4773 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 8,308 લોકો સાજા ...
18
19
કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં હાલ ચાલી રહેલું મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે
19