0
Closed Eyes During Aarti: શુ આંખો બંધ કરી આરતી કરવી તમારી શ્રદ્ધાને સીમિત કરે છે
મંગળવાર,જુલાઈ 22, 2025
0
1
હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત ભગવાન શિવને સમર્પિત છે અને દર મહિનાની ત્રયોદશી તિથિ પર મનાવવામાં આવે છે. જ્યારે આ ખાસ વ્રત મંગળવારે આવે છે, ત્યારે તેને ભૌમ પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે
1
2
આ વ્રત કન્યાઓ વૈવિશાળ થયા પછીના શ્રાવણ માસના ચારેય મંગળવાર કરે છે. આ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે. અને પછી ઉજવવામાં આવે છે. દર મંગળવારે સવારે વહેલા ઊઠી, સ્નાન કરી, વાર્તા સાંભળવી અથવા કહેવી. તે દિવસે ઉપવાસ કરવો અથવા એકટાણુ કરવું. આ વ્રત ...
2
3
mangala gauri vrat katha મંગળા ગૌરી વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાના વિધાન છે. મંગળાગૌરી વ્રત શ્રાવણ મહીના મંગળવારે રાખવામાં આવે છે
3
4
ભૌમ પ્રદોષ વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દિવસે કાળા તલના કેટલાક એવા ઉપાયો છે, જેનાથી વ્યક્તિ સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકે છે.
4
5
નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાયો એવા છે જે રાશિ પ્રમાણે કરવામાં આવે તો શુભ ફળ આપે છે.
5
6
ઘરમાં ક્યારેય તમને જો કાળો દોરો અને લીંબુ મળે છે તો તેને એ કંઈ વાતનો સંકેત માનવામાં આવે છે એના વિશે આજે અમે તમને માહિતી આપી રહ્યા છીએ.
6
7
Shravan Ma Shu Karvu Joiye : શ્રાવણ મહિનો ભોલેનાથની પૂજાનો મહિનો છે. આ પવિત્ર મહિનામાં, તમારી દિનચર્યા શુદ્ધ અને સાત્વિક હોવી જોઈએ. અહીં જાણો શ્રાવણમાં શું કરવું જોઈએ અને શ્રાવણ મહિનાના નિયમો શું છે. શ્રાવણમાં શું ન કરવું જોઈએ તે પણ નોંધ લો.
7
8
Kamika Ekadashi 2023: કામિકા એકાદશી વ્રત. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની વિધિ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીનું વ્રત કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે જે લોકો એકાદશીનું વ્રત કરે છે અને પૂજા કરે છે તેમના પર વિષ્ણુજી અને મા ...
8
9
અષાઢ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ કામિકા એકાદશી છે. આ એકાદશી ની કથા સાંભળવા માત્રથી વાજપેય યજ્ઞ નું ફળ મળે છે. કામિકા એકાદશી વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસી દળ ...
9
10
હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે, અને શ્રાવણ મહિનામાં આવતી કામિકા એકાદશીનું મહત્વ વધુ વધી જાય છે. શ્રાવણની આ પહેલી એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિને ખૂબ જ પુણ્ય ફળ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કથાનું પાઠ પણ ફળદાયી માનવામાં ...
10
11
શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને આ સમય દરમિયાન તેમની પૂજાનું વિશેષ મહત્વ છે. શિવભક્તો આ પવિત્ર મહિનામાં મહાદેવને વિવિધ રીતે પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, અને તેમાંથી એક મહત્વપૂર્ણ છે શિવ મુઠ્ઠી ચઢાવવાની વિધિ. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે અને ...
11
12
દશામા ભાવ તણાં ભોજન જમો
દશામા મૈયા રે, ભાવ તણાં ભોજન જમો રે,
પંબર ધીના, બરફી તણા કંચનપાત્ર ભયાઁ રે. ભોજન...
12
13
દશામા ભાવ તણાં ભોજન જમો
દશામા મૈયા રે, ભાવ તણાં ભોજન જમો રે,
પંબર ધીના, બરફી તણા કંચનપાત્ર ભયાઁ રે. ભોજન...
13
14
Dashama Vrat Wishes in Gujarati : દશામાં એ મોમાઈ માનું પ્રતીક છે. એવુ કહેવાય છે કે, જો મનુષ્યની કોઈ ખરાબ દશા ચાલતી હોય તો તે દશામાં નુ વ્રત કરવાથી સુધરે છે. દશામાતાની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
14
15
શ્રાવણનો મહિના ભગવાન શિવની ભક્તિ અને આરાઘના માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દરમિયાન લાખો ભક્ત શિવલિંગ પર જળ, દૂધ, બિલિપત્ર અર્પિત કરી મહાદેવને પ્રસન્ન કરે છે
15
16
Chanakya Niti: આપણી ચાણક્ય નીતિમાં કેટલાક એવા લોકોનો ઉલ્લેખ છે જેમને પોતાનું આખું જીવન ગરીબીમાં વિતાવવું ગમે છે. દેવી લક્ષ્મીને આવા લોકો ક્યારેય પસંદ નથી.
16
17
Shravan maas 2025 start date: આ વર્ષે શ્રાવણ મહિનો 25 જુલાઈ 2025 થી શરૂ થઈ રહ્યો છે. આ 23 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે પહેલો શ્રાવણ સોમવાર 28 જુલાઈના રોજ આવશે અને આ વખતે કુલ ચાર શ્રાવણ સોમવાર હશે. ભગવાન શિવની પૂજા અને શ્રાવણ સોમવારે ...
17
18
દશામા વ્રત અપાર સુખ આપનાર છે. કોઈ ગ્રહો નડતા હોય, શનિ કે રાહુની પનોતી ચાલતી હોય ત્યારે આ વ્રત અવશ્ય કરવું જોઈએ, જેથી ખરાબ દશા દૂર થાય અને જીવનમાં સુખ-શાંતિ સ્થપાય.
18
19
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
19