Religion 50

મંગળવાર, 24 માર્ચ 2026
0

Akshaya Tritiya - અખાત્રીજ વ્રતની વિધિ અને જાણો અખાત્રીજ પર શું કરવાથી આખું વર્ષ સમુદ્ધિ કાયમ રહેશે

બુધવાર,એપ્રિલ 2, 2025
0
1
માતા કુષ્માંડા ની પૂજાવિધિ નવરાત્રિના આ દિવસે પણ દરરોજની જેમ સૌથી પહેલા કલશની પૂજા કરો અને કુષ્માંડા દેવીને નમન કરો. આ દિવસે પૂજા માટે લીલા રંગના આસનનો ઉપયોગ કરવો વધુ સારું છે.
1
2
Vinayak Chaturthi 2025: મંગળવારે વિનાયક ચતુર્થીનું વ્રત કરવામાં આવશે. આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે.
2
3
Durga Saptashati Path Vidhi And Benefits: દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી સાધને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે આ સંપૂર્ણ પાઠનુ વિધિપૂર્વક પાલન કરે છે તેની બધી મનોકામના પૂરી થાય છે. અહી જુઓ સપ્તશતી પાઠ કરવાના ફાયદા.
3
4

રાંદલ માતાજી ની આરતી

સોમવાર,માર્ચ 31, 2025
રાંદલ માં ની આરતી આનંદ આનંદ કરું આરતી, આનંદ રૂપી રનામા જય જય રાંદલ માતા 2
4
4
5
ચાંદ ની ચાંદની, ખુશીઓની બહાર આવ્યો છે ઈદનો તહેવાર રહો તમે સદા સલામત આ જ છે દુઆ ઈદ મુબારક રહે તમને દિલથી વારંવાર
5
6
નવરાત્રીના અવસર પર, લોકો ઘણીવાર પોતાના ઘરે વિવિધ પ્રકારના પ્રસાદ તૈયાર કરીને માતા રાણીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. ચાલો સીતાભોગની ખૂબ જ સરળ રેસીપી વિશે જાણીએ.
6
7

રાંદલ માતાજી પ્રાગટ્ય

રવિવાર,માર્ચ 30, 2025
રાંદલમાં ભગવાન વિશ્વકર્માના પુત્રી. સૂર્યનારાયણની પત્ની છે. રાંદલ માતાને છાયા તરીકે પણ વર્ણવવામાં આવે છે. યમ તથા યમુનાના માતા છે. શની અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે.
7
8
EID Holiday: ઈદને મુસ્લિમોનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. મુસ્લિમ સમુદાયના લોકો રમઝાન મહિનામાં 30 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આખા મહિનામાં 30 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહ્યા પછી ઈદ મુસ્લિમો માટે ખૂબ જ ખાસ દિવસ છે. ભારતમાં, 26મો રોઝા 27મી માર્ચે ...
8
8
9
ચૈત્ર નવરાત્રીના તહેવારનું હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ છે. આ સમય દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વ્રત કરનારા ભક્તોને માતા રાણીનો આશીર્વાદ હંમેશા માટે પ્રાપ્ત થાય છે, તો ચાલો જાણીએ કે 2025 માં ચૈત્ર ...
9
10
જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જ્‍યો જ્‍યો મા જગદંબે
10
11
ગુડી પડવાનો દિવસ આપણને આશા, સમૃદ્ધિ અને સફળતાની નવી કિરણ બતાવે છે. આ ખસ દિવસને વધુ મંગલમયી બનાવવા માટે તમારા પ્રિયજનોને મોકલો Special Gudi Padwa Wishes in Gujarati, જેથી તેમનુ નવુ વર્ષ ખુશીઓ અને આશીર્વાદથી ભરેલુ રહે.
11
12
Chaitra Navratri 2025 Wishes: 30 માર્ચથી ચૈત્ર નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. માતા રાનીની આરાધનાના આ નવ દિવસ ભક્તો માટે ખૂબ ખાસ હોય છે. આ દરમિયાન ભક્ત માતાની પૂજા આરાધના સાથે કળશ સ્થાપના કરે છે અને વ્રત કરે છે. આ સંદેશા સાથે આપો ચૈત્ર નવરાત્રીની ...
12
13
Shani Amavasya 2025: આજે 29 માર્ચ શનિવારનો દિવસ ખૂબ જ ખાસ છે. એ એટલા માટે કારણ કે આજે શનિ રાશિ પરિવર્તન તો કરી રહ્યા છે સાથી જ આજે 29 માર્ચે શનિ અમાવસ્યા પણ છે. આવામા જો તમે શનિની સાઢે સાતી કે ઢૈય્યા ચાલી રહી છે તો આજે શનિ અમાવસ્યાનો દિવસ તમારે માટે ...
13
14
Gudi Padwa- હિંદુ નવું વર્ષ ચૈત્ર શુક્લ પ્રતિપદાથી શરૂ થાય છે. મહારાષ્ટ્રમાં તેને ગુડી પડવા કહેવામાં આવે છે. દરેક મરાઠી પરિવાર આ દિવસે ગુડીને ઘરની બહાર મૂકીને તેની પૂજા કરે છે.
14
15
ધનની જરૂર દરેક વ્યક્તિને પડે છે. ઈશ્વર એટલુ ન આપે કે તેને સાચવવામાં ઉંઘ ન આવે પણ એટલુ જરૂર દરેકને આપે કે જેની કમીથી ક્યારેય ભૂખ્યા સૂવાનો વારો ન આવે અને જીવનરૂપી ગાડી નિયમિત ચાલતી રહે. આજે અમે તમને બતાવી રહ્યા છે કેટલાક એવા ઉપાયો જેને કરવાથી તમારા ...
15
16

શૈલપુત્રી માતાની આરતી

ગુરુવાર,માર્ચ 27, 2025
જય માં ચંદ્રઘંટા સપખ ધામ, પૂર્ણ કીજો મેરે સભી કામ,
16
17
હિંદુ કેલેન્ડર મુજબ, હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી. આ ઉપરાંત મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો રાજ્યાભિષેક ...
17
18
પૌરાણિક કથાઓ અનુસાર, એક ગામમાં એક વિધવા બ્રાહ્મણ રહેતી હતી, જે ભીખ માંગીને પોતાનું ભરણપોષણ કરતી હતી. એક દિવસ જ્યારે તે ભીખ માંગીને પરત આવી રહી હતી, ત્યારે તેણે બે બાળકોને જોયા, જેમને તે તેના ઘરે લઈ આવી હતી
18
19
Budhwar Na Upay: બુધ ગ્રહ આપણા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનો પ્રભાવ સંતુલિત કરવા માટે ગણપતિજીની પૂજા કરો. લીલા રંગનો ઉપયોગ કરો અને બુધવારે વિશેષ ઉપાય કરો. આ નાના-નાના ઉપાય જીવનમાં ચમત્કારી પરિવર્તન લાવી શકે છે.
19