0
Mahashivratri 2025: મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે ? જાણો આ તહેવાર સાથે જોડાયેલી પૌરાણિક કથા અને માન્યતા
રવિવાર,ફેબ્રુઆરી 23, 2025
0
1
શનિવાર,ફેબ્રુઆરી 22, 2025
ભગવાનની પૂજાથી લઈને છોકરીઓની પૂજા કરવા સુધીના દરેક કામમાં ચોખાનો ઉપયોગ તેના અખંડ સ્વરૂપમાં થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સપ્તધ્યાયમાં અક્ષત માટે માત્ર ચોખા જ કેમ પસંદ કરવામાં આવ્યા છે? આવો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર દ્વારા તેની પાછળનું ...
1
2
શનિવાર,ફેબ્રુઆરી 22, 2025
બધી નદીઓ પશ્ચિમમાંથી પસાર થાય છે અને પૂર્વમાં બંગાળની ખાડીમાં પડે છે. નર્મદા પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને અરબી સમુદ્રમાં પડે છે.
2
3
શનિવાર,ફેબ્રુઆરી 22, 2025
Mahashivratri - જીવનથી સંકળાયેલા કષ્ટ્ને દૂર અને કામનાઓને પૂરા કરવા માટે પાર્થિવ શિવલિંગની પૂજા ક્યારે, કેવી રીતે અને ક્યા કરવી જોઈએ.
3
4
શનિવાર,ફેબ્રુઆરી 22, 2025
મહાશિવરાત્રીના દિવસે પાર્થિવ શિવલિંગનું અનેરું મહત્વ છે. પાર્થિવ શિવલિંગ એટલે માટીનું બનેલું શિવલિંગ. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.
4
5
શુક્રવાર,ફેબ્રુઆરી 21, 2025
Maha Shivratri 2025 Recipes:
5
6
શુક્રવાર,ફેબ્રુઆરી 21, 2025
Shiv Chalisa Path: શિવ ચાલીસાનુ પાઠ મહાદેવને પ્રસન્ન કરવાનો ખૂબજ પ્રભાવશાળી ઉપાય છે માન્યતા મુજબ શિવ ચાલીસાના પાઠથી ભક્તોને ચમત્કારિક લાભ મળે છે.
6
7
શુક્રવાર,ફેબ્રુઆરી 21, 2025
ભગવાન શિવ પ્રતિમા - ભગવાન શિવની પ્રતિમા અથવા શિવલિંગ.
નૈવેદ્ય - ફૂલો, ફળો, મીઠાઈઓ, પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ), એલચી, લવિંગ, સોપારી.
7
8
શુક્રવાર,ફેબ્રુઆરી 21, 2025
જ્યારે આપણે આપણા વડીલોના પગ અડીએ છીએ, ત્યારે તેઓ આપણા માથા પર હાથ રાખે છે, ચાલો જાણીએ કે માથા પર હાથ રાખવાથી શું સંકેત મળે છે અને તેનું શું મહત્વ છે.
8
9
શુક્રવાર,ફેબ્રુઆરી 21, 2025
ચાલીસા
જય જય શ્રી કાલી કે લાલા।
જયતિ જયતિ કાશી-કુતવાલા॥
જયતિ બટુક-ભૈરવ ભય હારી।
જયતિ કાલ-ભૈરવ બલકારી॥
જયતિ નાથ-ભૈરવ વિખ્યાતા।
9
10
શુક્રવાર,ફેબ્રુઆરી 21, 2025
Shiv Chalisa Path: ભગવાન શિવને ધતુરા, બેલ પત્ર, શમી, મદારના ફૂલ, દૂધ વગેરે ખૂબ જ પ્રિય છે. જેઓ ભગવાન શંકરની સાચી ભક્તિ કરે છે તેમને વિશેષ આશીર્વાદ મળે છે. ભગવાન
10
11
શુક્રવાર,ફેબ્રુઆરી 21, 2025
ભગવાન શંકરના ગુસ્સાનો સામનો કરવુ પડી શકે છે અને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી ચાલો જાણીએ છે કે શિવ ચાલીસા વાંચતા સમયે કઈ- કઈ ભૂલો કરવાથી બચવુ જોઈએ
11
12
શુક્રવાર,ફેબ્રુઆરી 21, 2025
ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મંત્રોનો જાપ કરવાનુ વિધાન બતાવ્યુ છે. મતાના જુદા જુદા મંત્રોનો જાપ કરવાથે આર્થિક પ્રાપ્તિઓ થાય છે
12
13
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
શુ આપ જાણો છો કે આપણા સૌના પ્રિય ભગવાન શિવનો જન્મ નથી થયો તેઓ સ્વયંભૂ છે. પણ પુરાણોમાં તેમની ઉત્તપત્તિ ની વિગત મળે છે વિષ્ણુ પુરાણ મુજબ બ્રહ્મા ભગવાન વિષ્ણુની નાભિ કમળથી જનમ્યા જ્યારે શિવ ભગવાન વિષ્ણુના માથાના તેજથી ઉત્પન્ન થવાને કારણે જ શિવ હંમેશા ...
13
14
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
12 zodiac signs are associated with 12 Jyotirlingas- ભગવાન શિવના ઘણા જ્યોતિર્લિંગ છે પરંતુ 12 જ્યોતિર્લિંગ વધુ પ્રસિદ્ધ છે. 12 જ્યોતિર્લિંગનો 12 રાશિઓ સાથે ઊંડો સંબંધ છે. અમને જણાવો.
14
15
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
Vasuki Nag Temple located in Prayagraj પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર
15
16
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
હિન્દુ ધર્મમાં ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ભગવાન વિષ્ણુ વિશ્વના રક્ષક છે. માતા લક્ષ્મી તેમની અર્ધાગિની છે.
16
17
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
ઘરના મંદિરમાં પૂજાની વસ્તુઓ, ધાર્મિક પુસ્તકો, ભગવાનના કપડાં વગેરે જેવી ઘણી વસ્તુઓ રાખવામાં આવે છે. આ બધા સિવાય એક બીજી વસ્તુ છે
17
18
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
લોકો અનેક વાર આ દ્વિધામાં રહે છે કે મહાશિવરાત્રિ પર શિવ મૂર્તિની પૂજા કરવી જોઈએ કે શિવલિંગની. પૂજા તો તમે શિવના કોઈપણ રૂપની કરી શકો છો. ભગવાન શિવ ભક્તોની દરેક પ્રકારની પૂજા સ્વીકારી લે છે તેથી જ તો તેમને ભોલેનાથ કહેવામાં આવે છે.
18
19
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
નર્મદાના દરેક કંકરમાં શિવ શંકર છે, એવુ કહેવાય છે કે નર્મદામાથી નીકળનારા દરેક કાંકર શિવલિંગ હોય છે. કારણ કે મા નર્મદાને ભગવાન શિવનુ વિશેષ વરદાન છે. નર્મદામાંથી નીકળતા દરેક કાંકરમાં ભગવાન શિવ શંકરનું સ્વરૂપ હોય છે,
19