બુધવાર, 14 જાન્યુઆરી 2026
0

Bhai beej 2023: 15 નવેમ્બરે ઉજવાશે ભાઈબીજ જાણો શુભ મુહુર્ત

રવિવાર,નવેમ્બર 12, 2023
0
1
Annakoot Mohotsav અન્નકૂટ ઉત્સવ દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. અન્નકૂટનો અર્થ થાય છે 'અનાજનો ઢગલો'. આવો જાણીએ આ દિવસે શું કરવું જોઈએ...
1
2
ધનતેરસ અને દિવાળી પર ઘરમાં દીવા પ્રગટાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જાણો આ પ્રસંગે ક્યાં અને શા માટે દીવા પ્રગટાવવામાં આવે છે
2
3
વર્ષ 2024ના વાર્ષિક અનુમાન મુજબ રાહુ તમારી રાશિના 12મા ભાવમાં રહેશે. જો તમે વિદેશ જવા માંગો છો, તો તમે વર્ષ 2024 માં તેની તૈયારી શરૂ કરી શકો છો
3
4
1. દીપાવલી પર લક્ષ્મીની પૂજા કરવા માટે દીપ પ્રગટાવવામાં આવે છે. દીવો પિત્તળ અથવા સ્ટીલનો હોય છે. 2. એવું કહેવામાં આવે છે કે દિવાળીની રાત્રે ગાયના દૂધના શુદ્ધ ઘીનો દીવો મંદિરમાં પ્રગટાવવો જોઈએ. આનાથી તુરંત દેવાથી મુક્તિ મળે છે અને આર્થિક સંકટ સમાપ્ત ...
4
4
5
જો તમે તમારી આવક વધારવા માંગો છો તો દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા ઉપરાંત આ ઉપાય કરો. દિવાળીના દિવસે આખી અડદ, દહી અને સિંદૂર લઈને પીપળની જડમાં મુકો અને એક દીવો પ્રગટાવો.
5
6
Diwali signs- હિન્દુ માન્યતા મુજબ દિવાળીમાં માતા લક્ષ્મી તેમના જ ઘરમાં આવે છે જેમના ઘરના ખૂણા ખૂણા સ્વચ્છ હોય છે. આ ઉપરાંત એવુ પણ માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે
6
7
નવું વર્ષ નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે હેપી ન્યુ ઈયર
7
8
Kali Chaudas 2023: આજે દિવાળીનો બીજો તહેવાર કાળી ચૌદસનો તહેવાર છે તેને નરક ચતુર્દશી પણ કહે છે. જ્યારે દિવાળી દરમિયાન ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, ત્યારે કેટલીક જગ્યાએ કાળી ચૌદસની મધ્યરાત્રિએ દેવી કાલીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. આ ...
8
8
9
દિવાળીના પ્રસંગે આ વાતનું ધ્યાન રાખો - લક્ષ્મી પૂજન માટેની સામગ્રીમાં શેરડી, કમળગટ્ટા, હળદર, બીલીપત્ર, પંચામૃત, ગંગાજળ, ઊનનું આસન, રત્નના દાગીના, ગાયનું છાણ, સિંદૂર, ભોજપત્રનો ઉપયોગ કરવો આવશ્યક છે.
9
10
દિવાળીમાં પૂજનમાં જરૂરી 8 વસ્તુઓ અને તેનુ મહત્વ ખુલે છે સમૃદ્ધિના દ્વાર
10
11
દિવાળી પર માતા લક્ષ્મીનું કયું ચિત્ર લગાવવું જોઈએ લક્ષ્મીજીની તસ્વીર જેમાં તે એક તરફ શ્રીગણેશ છે અને બીજી તરફ સરસ્વતી અને દેવી લક્ષ્મી બંને હાથથી પૈસાનો વરસાદ કરી રહી છે તે સંપત્તિ મેળવવા માટે ખૂબ જ શુભ છે. જો બેઠેલી લક્ષ્મી માતાનું ચિત્ર લાવી રહી ...
11
12
પંચાંગ અનુસાર, દિવાળીનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે વર્ષ 2023 માં, દિવાળી 12 નવેમ્બર રવિવારે કારતક અમાવસ્યાની તારીખે ઉજવવામાં આવશે. દિવાળીનો તહેવાર સુખ, સમૃદ્ધિ અને વૈભવનું પ્રતિક છે
12
13

Diwali 2023- દિવાળી લક્ષ્મી પૂજા વિધિ

શુક્રવાર,નવેમ્બર 10, 2023
દિવાળીનો પાવન તહેવાર એક પ્રતીક છે ધર્મનો અધર્મ પર વિજયનો. દિવાળી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. દિવાળીવાળા દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશ માતા લક્ષ્મી અને સરસ્વતીજી ની પૂજા કરવામાં આવે
13
14
laxmi puja diwali- દિવાળીની પૂજા વિધિમાં જરૂરી સામગ્રી - દિવાળી Diwaliના દિવસે પૂજામાં વપરાતી અનેક વસ્તુઓ આમ તો ઘરમાં જ મળી જાય છે પણ છતા પણ કેટલીક અન્ય વસ્તુઓ પણ બજારમાંથી લાવવી પડે છે જે નિમ્ન પ્રકારની છે.
14
15
દ્વાપર યુગમાં નરકાસુર નામના રાક્ષસે ચારેબાજુ હાહાકાર મચાવ્યો. આ દરમિયાન તેણે 16100 રાણીઓને બંધક બનાવી હતી અને ઋષિમુનિઓને ત્રાસ આપતો હતો. તેના ભયાનક આતંકથી છુટકારો મેળવવા માટે, બધા દેવતાઓ ભગવાન કૃષ્ણના શરણમાં ગયા
15
16
ખાસ કરીને આ દિવસે પૂજા આ 13 વસ્તુઓ વિના અધૂરી માનવામાં આવે છે, જેમ કે - ભગવાન ધન્વંતરિ-લક્ષ્મી-શ્રી ગણેશનું ચિત્ર, ચૌકી, માટીના દીવા, આ સિવાય અન્ય ઘણી સામગ્રીની પણ જરૂર પડે છે.
16
17
માટી કે ચાંદીની મૂર્તિઓ શુભ માનવામાં આવે છે, તેથી કાચ કે પીઓપીની મૂર્તિઓની પૂજા ન કરવી. આ દેવી લક્ષ્મીનું સ્વાગત કરવાનો તહેવાર છે, તેથી ઘરના પ્રવેશદ્વાર પર ચંપલ અને ચપ્પલ ન રાખો.
17
18
Dhanteras vastu tips: ધનતેરસનો તહેવાર કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના રોજ ઉજવા છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરના રોજ છે. આ દિવસે તમરાઅ સામર્થ્ય મુજબ દરેક વ્યક્તિએ કોઈને કોઈ વસ્તુ જરૂર ખરીદે છે. જોકે ધનતેરસના દિવસે લોકો સોનુ-ચાંદીની ખરીદી ...
18
19
Diwali 2023 : 10 તારીખે ધનતેસસ સાથે જ 5 દિવસના તહેવાર એવા દિવાળીની શરૂઆત થઈ જશે. 12 નવેમ્બરે લોકો ઘરોમાં દિવા પ્રગટાવીને લક્ષ્મી-ગણેશની પૂજા સાથે પ્રકાશ પર્વ દિવાળી ઉજવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિએ ...
19