ગુરુવાર, 25 ડિસેમ્બર 2025
0

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

ગુરુવાર,સપ્ટેમ્બર 12, 2024
0
1
પિતૃપક્ષમાં શ્રાદ્ધ વાળા દિવસ બ્રાહ્મણ ભોજનનો ખૂબ મહત્વ છે. શાસ્ત્રો મુજબ શ્રાદ્ધ વાળા દિવસે પિતૃ પોતે બ્રાહ્મણના રૂપમાં ઉપસ્થિત થઈને ભોજન ગ્રહણ કરે છે.
1
2
shraddh vidhi- હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનુ ખૂબ જ મહત્વ છે. પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂનમથી શરૂ થાય છે. પિતૃ પક્ષ 16 દિવસ સુધી રહે છે. પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો માટે પિંડદાન કરવામાં આવે છે. અને પિતરોની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે
2
3
Sarva Pitru Amavasya 2023: આસો મહિનામાં આવનારી અમાસ એટલે કે સર્વપિતૃ અમાસ શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે હોય છે. વર્ષ 2023માં ઉદયાતિથિના મુજબ આ વખતે આ તિથિ 14 ઓક્ટોબરના રોજ આવી રહી છે. આ દિવસે શનિવાર હોવાથી આ શનિશ્ચરી અમાસ પણ કહેવાશે.
3
4
Picture Story- સર્વપિતૃ અમાવસ્યાના 10 રહસ્ય Picture Story- સર્વપિતૃ અમાવસ્યાના 10 રહસ્ય Picture Story- સર્વપિતૃ અમાવસ્યાના 10 રહસ્ય
4
4
5
Pitru Paksha 2023: આ વર્ષના પિતૃ પક્ષની શરૂઆત થઈ ચુકી છે. આ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયા હતા અને તેનુ સમાપન 14 ઓક્ટોબરના રોજ થશે. આ 15 દિવસ દરમિયાન પિતરોનુ તર્પણ કરી તેમનુ શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃ પક્ષમાં આવનારી સર્વ પિતૃ અમાવસ્યાનુ ખાસ મહત્વ હોય ...
5
6
Bhadrapada purnima 2023: ભાદરવી પૂનમા પછી આસો મહિનો શરૂ થાય છે. શ્રાદ્ધ પક્ષ પ્રથમ અશ્વિન મહિનામાં શરૂ થાય છે, ત્યારબાદ નવરાત્રી આવે છે. ભાદરવી પૂનમનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ આ પૂર્ણિમા ક્યારે છે, તેનું શું મહત્વ છે અને તેમાં કયા કયા શુભ 5 કાર્યો ...
6
7
29 સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ શરૂ થવા જઈ રહ્યો છે. પિતૃ પક્ષ પિતરોને સમર્પિત છે. આ દરમિયાન પિતરોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. પંચાગનુ પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમા તિથિથી શરૂ થઈને ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની સ્થાપના તિથિ મુજબ સમાત્પ ...
7
8
પિતૃ પક્ષમાં પિતૃઓને તૃપ્ત કરવાથી પિતૃ દોષ દૂર થાય છે. - પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે તર્પણ, પિંડ દાન, શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે. - 29 સપ્ટેમ્બર, શુક્રવારે પૂર્ણિમા શ્રાદ્ધ છે.
8
8
9
પિતૃ પક્ષ એટલે શ્રાદ્ધ પક્ષ. પિતૃ પક્ષને લઈને મોટાભાગના લોકોમાં ધારણા બની છે કે આ સમય કોઈ પ્રકારની નવી વસ્તુઓ ખરીદવી અશુભ હોય છે. માન્યતા છે કે આ સમય પિતૃ ઘરતી પર પરત ફરે છે અને આવામાં નવી વસ્તુઓ ખરીદવી અશુભ હોય છે. જો કે શાસ્ત્રો અને જ્યોતિષ ...
9
10
પિતૃ પક્ષ શરૂ થઈ ચુક્યો છે અને આ 6 ઓક્ટોબર સુધી ચાલશે. એવુ કહેવાય છે કે પિતૃપક્ષના દિવસોમાં આપણા પૂર્વજો પૃથ્વી પર આવે છે. તેમને તેમના વંશજ સન્માનજનક રીતે તર્પણ અને શ્રાદ્ધ દ્વારા ભોજન અને જળ અર્પિત કરે છે. તેથી પિતૃપક્ષને કર્જ ઉતારવાનો સમય ...
10
11
Pitru shradh 2023- પિતરોના પૂજનનો પર્વ સોળ શ્રાદ્ધ આ વખતે શુભ સંયોગ લઈને આવ્યુ છે. વર્ષ 2023 માં, પિતૃ પક્ષ 29 સપ્ટેમ્બર 2023 (શુક્રવાર) થી 14 ઓક્ટોબર 2023 સુધી. આ દરમ્યાન તેમના આશીર્વાદ મળશે. પૂજનથી પિતૃ દોષથી મુક્તિ મળશે . 16માંથી 5 દિવસ વિશેષ ...
11
12
Sarva Pitru Amavasya Date and Upay 2022: હિંદુ કેલેન્ડર મુજબ પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધનું ખૂબ મહત્વ છે. આ 15-16 દિવસોમાં, લોકો તેમના પૂર્વજોને યાદ કરે છે અને તેમની શ્રાદ્ધ વિધિ કરે છે. આદરપૂર્વક શ્રાદ્ધ કરીને તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજા ...
12
13
શાસ્ત્રો મુજબ, પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પક્ષમાં દાન બહુ મહત્વ હોય છે. કહેવાય છે કે આ સમયે દાન કરવાથી પિતરોની આત્માને સંતુષ્ટિ મળે છે અને પિતૃ દોષ પણ ખત્મ થઈ જાય છે.
13
14
આજથી પિતૃ પક્ષનો પ્રારંભ થયો છે. આ વખતે પિતૃ પક્ષ અથવા મહાલય 10 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી હાજર રહેશે. હિંદુ કેલેન્ડર મુજબ, પિતૃ પક્ષ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે સમાપ્ત થાય છે.
14
15
Pitra Dosh Shu Che : ઘરમાં તણાવ વધે અને લડાઈ-ઝઘડા થાય, વાત વાતમાં ક્લેશ થતો હોય તો પિતૃ દોષનું કારણ બની શકે છે. પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ કરવું જરૂરી માનવામાં આવે છે.
15
16
Pitru paksha પિતૃપક્ષ 2022 શ્રાદ્ધની તિથિઓમાં લોકો પોતાના પિતરોની તેમની મૃત્યુ તિથિ પર શ્રાદ્ધ કર્મ કરે છે અને તેમને જળ આપે છે. શાસ્ત્રો મુજબ પિતરોનુ ઋણ શ્રાદ્ધ દ્વારા જ ચુકવી શકાય છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃગણ પ્રસન્ન રહે છે. શ્રાદ્ધમાં ...
16
17
ભાદરવી પૂનમ સાથે જ શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના 16 દિવસ દરમિયાન માંગલિક કાર્ય ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતા હોય છે તેમજ જમીન-મકાનના સોદા ઉપર પણ સામાન્ય રીતે ટાળવામાં ...
17
18
Pitru Paksha Significance: જ્યોતિષ શાસ્ત્રમા પાપથી મુક્તિ મેળવવાના ઘણા ઉપાય જણાવ્યા છે. જેમાં દાન, ધર્મ, જાપ વગેરે શામેલ છે. પણ મહાપાપને જ્યારે શાંત કે પ્રાયશ્ચિત કરવાની વાત આવે છે તો અમે ગૌ દાનની મહિલા જણાવી છે. પિતૃદોષ પણ એક પ્રકારનો પાપ જ છે
18
19
સર્વપિતૃ અમાવસ્યાના 10 રહસ્ય- Sarv Pitru amavasya- અમાવસ્યાને સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા પિતૃ જાણો આ 10 રહસ્ય
19