સોમવાર, 26 જાન્યુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઇ
મિઠાઈ
Written By
ડ્રાયફ્રુટ મેંગો શ્રીખંડ
સામગ્રી - 2
તોતાપુરી કેરી, એક કિલો દહી, 750 ગ્રામ દળેલી ખાંડ, સુકામેવાની કતરન, વાટેલી ઈલાયચી
બનાવવાની રીત -
દહીંને આખી રાત બાંધી રાખો. એક કેરીને છોલીને છીણી લો. આ છીણને મિક્સરમાં ફેરવી લો.પાણી નીતરેલ દહીંમાં દળેલી ઈલાયચી,મેવા,કેસર અને કેરીનો રસ નાખીને સારી રીતે હલાવી લો. ફ્રીજમાં મુકી દો. ઠંડુ થતા સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ
પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક છે, જે ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે: પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. પદ્મ વિભૂષણ અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે, પદ્મ ભૂષણ ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે અને પદ્મ શ્રી કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.
ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, ન્યુઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું
IND Vs NZ Live Score, 3rd T20I: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણીની ત્રીજી મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 154 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે તેમણે માત્ર 10 ઓવરમાં જ હાંસલ કરી લીધો.
Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા
77th Gantantra Diwas Ni Shubhkamnao : આ વર્ષે, જૂના, ફોરવર્ડ કરેલા Happy Republic Day સંદેશાઓ છોડો. અમે તમારા માટે સંદેશાઓ, કવિતાઓ અને ક્વોટ્સ લાવ્યા છીએ જે તમારા મિત્રો અને સંબંધીઓને ગર્વ કરાવશે. તેમને કોપી કરો અને તમારા WhatsApp સ્ટેટસને અનોખા બનાવો!
ગર્લ્સ હોસ્ટેલના ACમાં જોરદાર વિસ્ફોટ, રૂમમાંથી 6 છોકરીઓ બેભાન હાલતમાં મળી
તેલંગાણાના મેડચલ-મલકાજગીરી જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલના એસીમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ આ ઘટના શોર્ટ સર્કિટના કારણે બની હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડ આવે તે પહેલા સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે
સોનું અને ચાંદીનો રોકેટ વધારો! 7 દિવસમાં સોનાનો રેકોર્ડ ઉંચો ભાવ 16,480 નો થયો, ચાંદી 3.40 લાખને પાર.
દેશમાં સોના અને ચાંદી ફરી એકવાર રોકાણકારો માટે પ્રિય સલામત આશ્રયસ્થાન બની રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં, બુલિયન બજારમાં તેજી જોવા મળી છે જેણે સામાન્ય ખરીદદારોથી લઈને મોટા રોકાણકારો સુધી બધાને આશ્ચર્યચકિત કર્યા છે. સોનું નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, જ્યારે ચાંદીએ અગાઉના તમામ ભાવ રેકોર્ડને પણ વટાવી દીધા છે
ધર્મ
Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?
હોળીને રંગો અને આનંદનો તહેવાર માનવામાં આવે છે, જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઉજવવામાં આવે છે. ખાસ કરીને ભગવાન કૃષ્ણની ભૂમિ મથુરા, બરસાણા, વૃંદાવન, ગોકુળ અને નંદગાંવમાં હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં, આ ઉજવણી ફક્ત એક કે બે દિવસ નહીં, પરંતુ ૪૦ દિવસ સુધી ચાલે છે. લોકો દૂર-દૂરથી હોળી રમવા આવે છે
Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?
Narmada Jayanti Pooja Vidhi Shubh Muhurta: આજે નર્મદા જયંતિ ઉજવવામાં આવી રહી છે. આ દિવસ આપણા જીવનમાં ખૂબ જ વિશેષ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ ફક્ત એક તિથિ નથી, તે ભક્તિનો સંગમ છે. માતા નર્મદાની પૂજા ક્યારે કરવી, નર્મદાને કુંવારી નદી કેમ કહેવામાં આવે છે અને આ દિવસનું આધ્યાત્મિક મહત્વ જાણો.
Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર
પંચાગ મુજબ માઘ મહિનાના શુક્લ પક્ષની સપ્તમી તિથિ આ વખતે 24 જાન્યુઆરી શનિવારની રાત્રે 12 વાગીને 40 મિનિટથી શરૂ થશે અને 25 જાન્યુઆરી રવિવારે રાત્રે 11 વાગીને 11 મિનિટ સુધી રહેશે
શનિ ચાલીસા - shani chalisa gujarati
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ। દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥ જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ। કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ॥ શનિ ચાલીસા ચૌપાઈ :
Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ
Jaya Ekadashi 2026 Date: ધાર્મિક માન્યતાઓ અનુસાર, જયા એકાદશીના દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી, વ્યક્તિ મૃત્યુ પછી પિશાચ યોનિમાંથી મુક્તિ મેળવે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે