સોમવાર, 12 જાન્યુઆરી 2026
0

શનિ ગ્રહના ખરાબ પ્રહારથી મુક્તિ માટે સરળ અને અચૂક ટોટકા

શનિવાર,ડિસેમ્બર 23, 2017
0
1
દરેક માણસના આ સપનો હોય છે કે નાનો જ સહી પણ તેમનો પોતાનો એક ઘર હોય તને ભાડાના મકાનમાં ન રહેવું પડે. અને એ તેમના ઘરને તેમની પસંદ મુજબ સજાવી શકે. પણ અફસોસ આ વાતનો છે કે આટલે મોંઘવારીમાં કેવી રીત બનાવી પોતાનો ઘર મોંઘવારીતો અમે ઓછી નહી કરી શકતા પણ ...
1
2
ક્યારેક ક્યારેક એવુ થાય છે કે આપણે સારવાર કરાવતા કરાવતા થાકી જઈએ છીએ છતા પણ બીમારી જતી નથી. પણ કોઈ તોટકો કરી દેવામાં આવે છે અને બીમારી ઉડન છૂ થઈ જાય છે. આ પ્રકારના ઘરના વાસ્તુદોષ હટાવવાના પણ કેટલાક ટોટકા છે. જેના પ્રયોગથીએ કષ્ટોનું નિવારણ થઈ ...
2
3
સવારે ઉઠતા જ જો કરોળિયા ઉપર જતા જુએ તો માનો કે તમે જલ્દી જ ઉંચાઈની તરફ વધવા વાળા છો. સપનામાં પણ જો કરોળિયા ઉપરની તરફ ચઢતા દેખાય તો આ શુભ શકુન હોય છે.
3
4
દરેક ઈચ્છે છે કે મા લક્ષ્મી પોતાના ઘરમાં સ્થાયી નિવાસ કરે. આજે અમે તમને કાચા દૂધ સાથે જોડાયેલ આવો જ એક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જ્યાર પછી મા લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં તેમના સ્થાયી નિવાસની શક્યતાઓ વધી જાય છે. જ્યારે પણ સમય મળે ઘરમાં કાચુ દૂધ ...
4
4
5
જો ટૉના ટોટકામાં વિશ્વાસ કરો છો તો, આ ટોટકા ક્યારે ખાલી નહી જશે 1. જો પરિવારમાં કોઈ માણસ સતત અસ્વસ્થ રહે છે તો , પ્રથમ ગુરૂવારે લોટના બે પેડા બનાવી તેમાં ભીની ચણાની દાળ સાથે ગોળ અને થોડી કાળી વાટેલી હળદરને દબાવી દર્દી માણસ પર થી 7 વાર ઉતારી ...
5
6
કોઈ પણ ચારરસ્તા પર પર લીંબૂ જોઈને હમેશા તેનાથી દૂરી બનાવી લે છે. હમેશા લોકો લીંબૂનો ઉપયોગ માત્ર ટોના ટોટકા કે નજત ઉતારવા વગેરેમાં જ કરે છે.
6
7
1. સેલેરીની સમસ્યા ઘણા લોકોની સ આથે આવું હોય છે કે સેલેરી આવતા જ ખત્મ થઈ જાય છે અને બચત માટે કઈ પણ નહી બચતું. હજાર કોશિશ પછી પણ પૈસા નહી ટકતા અને પછી મહીનો ખત્મ થતા સુધી બીજાના આગળ હાથ ફેલાવા પડે છે. જો તમારી સાથે પણ આવું હોય છે તો તમને આ રવિવારે ...
7
8
ચોખાનો ઉપયોગ ભોજન ઉપરાંત પૂજા-પાઠમાં પણ કરવામાં આવે છે. તેને એટલુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે પૂજાના સમયે દરેક કાર્યમાં ભલે એ સૂર્યને અર્ધ્ય આપવાનુ હોય કે માથા પર તિલક ધારણ કરવાનુ હોય દરેક કાર્યમાં ચોખા મતલબ અક્ષતનો ઉપયોગ કરવામાં આવે છે.
8
8
9
ભારતીય હિંદૂ ઘરમાં જ્યારે પણ કોઈ ઘરમાંથી બહાર જાય છે તો દહી, ખાંડ, ગોળ વગેરે ખાઈને નીકળો છો. મોટા વડીલોનું માનવુ છે કે આવુ કરવાથી દિવસ શુભ રહે છે અને જે કામ માટે જઈ રહ્યા હોય છે તે પુર્ણ થાય છે. તેમા કોઈ વિઘ્ન આવતુ નથી. જ્યોતિષશાસ્ત્રીઓનુ ...
9
10
આજના સમયમાં પર્સતો આશરે બધા લોકો રાખે છે અને પર્સમાં પૈસા સિવાય વધારાની વસ્તુઓ પણ રાખે છે ,પણ થોડી વસ્તુઓ એવી છે જે પર્સમાં રાખવી ન જોઈએ. પર્સમાં દેવી લક્ષ્મીથી સંકળાયેલી વસ્તુ રાખી શકાય છે,જેથી લક્ષ્મીની પ્રસન્નતા મળે છે. અમારી પાસે રહેતી ...
10
11
શાસ્ત્રોમાં ધન પ્રાપ્તિ અને સફળતા મેળવવાના અનેક ઉપાય છે. આ ઉપાયોમાંથી કેટલાક ઉપાય એવા હોય છે જે ખૂબ જ મુશ્કેલ હોય છે. સાથેજ કેટલાક ઉપાય એવા છે જે ખૂબ જ સહેલા છે. આ ઉપાયોમાંથી શાસ્ત્રીય ઉપાયનો કોઈ મુકાબલો નથી.
11
12

નારિયેળના 10 ચમત્કારિક ટોટકા

મંગળવાર,નવેમ્બર 28, 2017
નારિયેળની ઉર્જાના એક ખૂબ સારું સ્ત્રોત છે આથી તમે ભોજનની જગ્યા નારિયેળનો ઉપયોગ કરી શકો છો. નારિયેળની ચટણી બને છે અને નારિયેળના શાકમાં પણ ઉપયોગ કરાય છે.
12
13
મંગળવારના દિવસ હનુમાનજીનો ગણાય છે. પણ આ દિવસે ગણેશજી માટે પણ શુભ ગણાય છે. આ દિવસે કર્જથી મુક્તિ માટે સૌથી ઉત્તમ છે. આ છે મંગળવારે કરતા સરળ ઉપાય જે ધન સંપદાની સાથે મનની શાંતિ માટે પણ ઉત્તમ ગણાય છે.
13
14
સુલેમાની હકીકને ચમત્કારી રત્ન કહેવામાં આવે છે. આ રત્ન એક એવો રત્ન છે જે ત્રણ ગ્રહો શનિ, રાહુ અને કેતુના દોષને દૂર કરે છે. આ ઉપરાંત તમને ખરાબ નજરથી પણ બચાવે છે. એ જ તમારા વ્યવસાય અને નોકરીમાં આવી રહેલ અડચનો પણ દૂર થાય છે.
14
15
સામાન્ય રીતે આપણને બધાને જીવનમાં ઘણી મુશ્ક્લીઓનો સામનો કરવો પડે છે, પરંતુ કેટલાક લોકોના જીવનમાં ઘણી મુસીબતો એક સાથે આવે છે. આ સમસ્યાઓને કારણે જીવન મુશ્કેલ બની જાય છે. આવા સમયે મનુષ્ય સુખ સમૃદ્ધિની કલ્પના પણ નથી કરી શકતુ. કેટલીક સમસ્યાઓ તો થોડા સમય ...
15
16
શાસ્ત્રોમાં વર્ણન કર્યુ છે કે નકારાત્મક ઉર્જા વ્યક્તિના વિકાસમાં અવરોધ ઉભો કરે છે. વ્યક્તિ સતત પ્રયાસો છતા પણ સફળતા અને ખુશી નથી પ્રાપ્ત કરી શકતો. જેટલી તેની ઈચ્છા હોય છે. તેથી આ જરૂરી છે કે તમારા પ્રયાસો અને પરિશ્રમ સાથે જ તમે નકારાત્મક ઉર્જાથી ...
16
17
મોટાભાગે એવુ થાય છે કે ધનની પરેશાનીથી મુક્તિ મેળવવા તમે કંઈક ને કંઈક ટોટકા અજમાવતા રહો છો. પણ લાખ કોશિશ કર્યા પછી પણ તમારા હાથમાં નિરાશા જ આવે છે. જો સતત તમે આવી જ નિષ્ફળતાઓના શિકાર થઈ રહ્યા છો તો એક એવો ઉપાય છે જેની મદદથી પૈસાની પરેશાનીને દૂર ...
17
18
જ્યોતિષશાસ્ત્ર એક એવી વિદ્યા છે જેનાથી દરેક સમસ્યાનો હલ મેળવી શકાય છે. સ્વસ્થ તનથી જ મન અને ધનને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. તિથિ અને નક્ષત્રો ઉપરાંત અઠવાડિયાના 7 દિવસ ગ્રહો મુજબ કેટલીક વસ્તુઓનુ સેવન ન કરવાથી વ્યક્તિ હંમેશા આરોગ્યપ્રદ રહે છે. તેને ...
18
19
જો કોઈ તમારા પૈસા પરત નથી કરી રહ્યુ કે કારણ વગર પરેશાન કરી રહ્યુ છે મતલબ કોઈપણ માણસ તરફથી તમને ખૂબ પરેશાની થઈ રહી હોય તો તમે નારિયળનો આ સહેલો ઉપાય કરીને આવા દુશ્મનથી મુક્તિ મેળવી શકો છો.. કે પછી તમારા પૈસા પરત મેળવી શકો છો. આવો જાણીએ શુ છે એ ઉપાય..
19