0
ઘરને બચાવવુ છે ખરાબ શક્તિઓ થી તો અપનાવો આ 3 ટિપ્સ
મંગળવાર,નવેમ્બર 29, 2016
0
1
તંત્રમાં દરેક દેવી-દેવતા ના મંત્રની સિદ્ધિ માટે એક નક્કી માળાનું ખાસ મહત્વ હોય છે . સાથે જે કેટલીક એવી પણ માળા છે , જેને માત્ર શુભ મૂહૂર્તમાં પહેરી લેવાથી અપાર ધન , સમૃદ્ધિ , યશ વૈભવ અને કાર્ય ક્ષેત્રમાં ઉન્નતિ મળી શકે છે. આવો જાણીએ એવી માળાઓ અને ...
1
2
નોટબંધીથી ચાહો તો આજે સમસ્યાઓ આવી રહી છે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાળા ધનના પ્રતિ ઉઠાવેલ આ પગલા થોડાક દિવસોમાં ભારતવાસીઓના ઉજ્જવળ ભવિષ્યનુ નિર્માણ કરશે. જ્યોતિષ શાસ્ત્રીઓનુ માનવુ છે કે બેંક જતા પહેલા બેંકમાં અથવા બેંકની અંદર કેટલાક ઉપાય કરી ...
2
3
વર્તમાન સમયમાં જે રીતે મોંઘવારી વધી રહી છે , ઈનકમ તેમની અપેક્ષા બહુ ઓછી છે. કેટલાક એવા પણ છે જેમની આવકનું કોઈ નક્કી સ્ત્રોત જ નહી હોય.
3
4
શુક્રવાર,નવેમ્બર 11, 2016
આમ તો આજકાલ દરેક કોઈ પોતાના પૈસા ડબલ કરવા ઈચ્છે છે . એના માટે લોકો ઘણા રીતના ટોટકા અજમાવે છે. પણ ત્યાં જ બીજી તરફ કેટલાક એવા લોકો પણ છે જેના ડબલના ચક્કરમાં પિસા પાણીમાં ડૂબી જાય છે. તો આજે તમને એક એવું મંત્ર જણાવીશ જે તમારા પૈસા ડૂબવાથી બચાવશે.
4
5
ભગવદગીતામાં જ્યા ભગવાને ખુદને વૃક્ષોમાં પીપળો કહ્યા છે તો બીજી બાજુ દેવવૃક્ષ મનાતા પીપળાને લઈને અનેક ઉપાયો પણ જાણીતા છે. એવુ કહેવામાં આવે છે કે જો પીપળાની પૂજા નિયમિત રૂપે કરવામાં આવે તો બધા દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. પીપળામાં રોજ જળ ...
5
6
જો તમે પૈસાની તંગીથી પરેશાન છો. ધન કમાવવામાં તમારા બધા પ્રયત્નો નિષ્ફળ થઈ જાય છે તો રવિવારે કે સોમવારના દિવસે બજારમાંથી ત્રણ ઝાડુ ખરીદીને લાવો. બીજા દિવસે બ્રહ્મ મુહુર્તમાં બધા નિત્ય કાર્યોથી પરવારીને પવિત્ર થઈ જાવ. ત્યારબાદ તમારા ઘરની આસપાસ કોઈ ...
6
7
સોમવાર,સપ્ટેમ્બર 26, 2016
નવરાત્રી જ્યાં એક અને આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત કરવાનો અવસર છે ત્યાં સામાન્ય જીવનની સમસ્યાઓનો હમેશા સર્વદા માટે ખત્મ કરવાનો પણ સાધન છે. નવરાત્રમાં કરાતા ટોટા ટોટકા તરત અસર જોવાય છે અને દરેક
7
8
મંગળવાર,સપ્ટેમ્બર 20, 2016
જીવનમાં ક્યારે-ક્યારે ગ્રહ બાધા, ગૃહ બાધા, ભૂત બાધા અને દેવ બાધાનો સામનો કરવું પડે છે. માતો આ માણસ પર નિર્ભર કરે છે કે એ કેવું અને એમના કર્મ કેવા છે.
8
9
ગુરુવાર,સપ્ટેમ્બર 8, 2016
સૂર્ય - જો મકાન પર અશુભ સૂર્યનો પ્રભાવ હોય તો ખરાબ કાર્ય કરવું નહીં. દરવાજા પૂર્વ દિશામાં રાખવા. આંગણું ખુલ્લું હોવું જોઇએ.
હવા-પ્રકાશની યોગ્ય વ્યવસ્થા કરવી. - કૂંડામાં કાંસા કે પિત્તળનો ટુકડો દબાવવો અને આકડાનો છોડ ઉછેરવો. આ કૂંડાઓને મુખ્ય ...
9
10
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે તે મુજબ, પ્રથમ પૂજ્ય દેવતા શ્રી ગણેશ બુદ્ધિ, શ્રી એટલે કે સુખ-સમૃદ્ધ અને વિદ્યાના દાતા છે. ગણપતિની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માનવામાં આવે છે. 'ગણેશ'ના નામનો શાબ્દિક અર્થ છે ભયાનક અથવા ભયંકર હોય છે. કારણ કે ગણેશની ...
10
11
આજના સમયમાં દરેક માણસને કોઈને કોઈ સમસ્યા જરૂર છે. કોઈને પૈસાની ચિંતા છે તો કોઈને પોતાના પ્રમોશનની. કોઈ પોતાના પતિના ગુસ્સાથી પરેશાન છે તો કોઈને
11
12
જો તમારી ઈનકમ સારી છે અને છતા પણ તમે બચત નથી કરી શકતા તો સમજી લો કે તમારા ઘરમાં બરકત નથી. મતલબ તમે જે પણ કંઈ કમાવો છો તેમાંથી કશુ પણ બચતુ નથી. જો તમારી સાથે પણ આ સમસ્યા છે તો નીચે લખેલ ઉપાય કરો. આ ઉપાયથી તમારા ઘરમાં બરકત કાયમ રહેશે અને બચત પણ થવા ...
12
13
1. જીવનમાં આર્થિક અને કોઈપણ પ્રકારના સંકટ નિવારણ માટે શુક્લ પક્ષના બુધવારથી શરૂ કરતા ભગવાન ગણેશની મૂર્તિ પર ઓછામાં ઓછા 21 દિવસ સુધી થોડી થોડી જાવિત્રી ચઢાવો અને રાત્રે સૂતા સમયે થોડી જાવિત્રી પોતે પણ ખાઈને સૂઈ જાવ. આ પ્રયોગ 21, 42, 64 કે 84 દિવસ ...
13
14
દરેક માણસ એમના જીવનને સુખી , સંપન્ન અને શ્રેષ્ઠ બનાવા ઈચ્છે છે . બધા લોકો ઈચ્છે છે કે એમના પરિવાર , સમાજ કાર્ય ક્ષેત્ર બધી જગ્યામાં સફળતા મળે એમને લોકો વખાણ કરે એમનું
14
15
રાવણ પ્રકાંડ પંડિત હતુ અને એને જ્યોતિષ તંત્રથી સંકળાતેલા ગુપ્ત રાજ જણાવતા ગ્રંથ રાવણ સંહિતાની રચના કરી હતી. આ ગ્રંથમાં એવા ચમત્કારી ઉપાય જણાવ્યા છે , જેનાથી કોઈ પણ માણ્સ બીજાને સમ્મોહિત કરી શકે છે
15
16
શુ તમારો વ્યવસાય સારો નથી ચાલી રહ્યો ? કે પછી કમાણીથી વધુ ખર્ચ થઈ જાય છે. કે નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યુ ? ધન આવીને વપરાય જાય છે તો ગભરાશો નહી. આજે અમે તમને એક એવો ઉપાય બતાવી રહ્યા છે જેને કરવાથી તમારી આ બધી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. આ ઉપાયો ...
16
17
આજથી શરૂઆત થઈ રહી છે ગુપ્ત નવરાત્ર. ગુપ્ત સિદ્ધિયો અને જાદૂ ટોણાની કાટ કરવા માટે સર્વશ્રેષ્ઠ છે. કારણ કે આ નવરાત્રની શરૂઆત મંગળવારથી થઈ રહી છે. તેથી આ નવરાત્ર હનુમાનજીની ઉપાસના અને મનોકામનાઓ પુર્ણ કરવા માટે સર્વશ્રેષ્ઠ છે. આ લેખના માધ્યમથી અમે ...
17
18
જે વ્યક્તિઓની લાખ કોશિશ કરવા છતાય પણ ખુદનુ મકાન ન બને તો તે આ ટોટકાને અપનાવે
- દરેક શુક્રવારે નિયમથી કોઈ ભૂખ્યાને ભોજન કરાવો
- રવિવારે ગાયને ગોળ ખવડાવો
આવુ નિયમિત કરવાથી તમારી અચલ સંપત્તિ બનશે અને પૈતૃક સમ્પતિ પ્રાપ્ત થશે.
કયા મંત્રનો ...
18
19
જ્યારે દિવસ રાત મહેનત ક્રરવા છતા પણ તમે બે ટાઈમનું જમવાનું જ મેળવી શકતા હોય કે પછી તમારા ઉદ્યોગ ધંધામાં પ્રગતિ થવાને બદલે અવગતિ થવા લાગે તો સમજી લો કે દુર્ભાગ્યએ હાથ પકડી લીધો છે. જે નસીબમાં લખ્યુ છે તે તો ભોગવવુ જ પડે છે. પણ છતા પણ આ પ્રભાવને ઓછો ...
19