0
Teachers Day - જુદા જુદા દેશોમાં ટીચર્સ ડે ક્યારે ઉજવાય છે
શુક્રવાર,સપ્ટેમ્બર 3, 2021
0
1
શુક્રવાર,સપ્ટેમ્બર 3, 2021
જ્ઞાનની વતા હોય, યોગ્યતાની વાત હોય કે પછી સારા માણસ હોવાની, આ બધા વાતમાં શિક્ષક અમારા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પણ જ્ઞાનની સાથે સાથે કેટલીક બીજી પણ યોગ્યતાઓ છે જે એક શિક્ષકને પોતાનામાં સરસ અને સ્ટૂડેંટ્સના ફેવરિટ બનાવે છે. જાણો એવી જ 5 ...
1
2
શુક્રવાર,સપ્ટેમ્બર 3, 2021
તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ ...
2
3
ગુરુવાર,સપ્ટેમ્બર 2, 2021
ભારતમાં દર વર્ષે શિક્ષક દિવસ (Teachers' Day) 5 સ્પ્ટેમ્બર (5 September)ના રોજ ઉજવાય છે. પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનની વર્ષગાંઠ પર શિક્ષક દિનની ઉજવણી કરવામં આવે છે. . આ દિવસે, વિદ્યાર્થીઓ તેમની રીતે તેમના શિક્ષકો ...
3
4
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2020
જ્ઞાન, ક્ષમતા અથવા વધુ સારા વ્યક્તિ હોવા અંગે, શિક્ષકો આ બધી બાબતોમાં આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ જ્ જ્ઞાનની સાથે સાથે કેટલીક અન્ય લાયકાતો પણ છે જે એક શિક્ષકને પોતાને શ્રેષ્ઠ બનાવે છે અને વિદ્યાર્થીઓની પસંદગી કરે છે. એવા 5 ...
4
5
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2020
રાજ્યમાં સતત કોરોના વાયરસના કેસ ચિંતાનો વિષય બન્યો છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા અનલોક 4ની લાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. તે મુજબ અનુસાર લોકોને ઘણા પ્રકારની રાહતો આપવામાં આવી છે. ધાર્મિક સ્થાનો અને બગીચા ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. ...
5
6
ગુરુવાર,સપ્ટેમ્બર 3, 2020
માનવી ભલે 21મી સદીમાં પહોંચ્યો હોય, પરંતુ આજે આપણી વર્ષો જૂની ગુરૂ-શિષ્ય પરંપરા ક્યાંય જોવા મળતી નથી. એક વર્ષ અગાઉ ઉજ્જૈનમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂ સમાન પ્રોફેસરની હત્યા અને દિલ્લીમાં પ્રકાશમાં આવેલી શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીનીઓનું કરવામાં આવતાં ...
6
7
મંગળવાર,સપ્ટેમ્બર 1, 2020
અમે વિદ્યાર્થીઓની જરૂરિયાતની પૂર્તિ માટે શિક્ષક દિવસ પર સરળ અને સહેલા શબ્દોનો પ્રયોગ કરીને ભાષણ આપી રહ્યા છે. આ ભાષણનો પ્રયોગ કરીને સ્કૂલ કે કોલેજમાં વિદ્યાર્થી શિક્ષક દિવસ પર પોતાના પ્રિય શિક્ષક પ્રત્યે પોતાના મનોભાવને પ્રદર્શિત કરવા માટે ભાષણ ...
7
8
મંગળવાર,સપ્ટેમ્બર 1, 2020
- શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોજને બળજબરીપૂર્વક ઠૂંસીને ભરે. પણ સાચો શિક્ષક એ જ હોય છે જે વિદ્યાર્થીને આવનારા પડકારો માટે તૈયાર કરે
- પુસ્તક એ સાધન છે જેના દ્વારા આપણે વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે પુલનુ નિર્માણ કરી શકીએ છીએ.
8
9
તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ ...
9
10
તમે મારા જીવનની ચિંગારી છો,
પ્રેરણા છો, ગાઈડ છો...તમે
જ મારા જીવનનો પ્રકાશ
સ્તંભ છો. હું દિલથી તમારા આભારી છું
શિક્ષક દિવસની શુભેચ્છા Teachers Day quotes in gujarati
10
11
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને દર વર્ષે ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. તેમણે પોતાના વિદ્યાર્થીઓને જન્મદિવસને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા બતાવી હતી. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના સંવાહક પ્રખ્યાત ...
11
12
મંગળવાર,સપ્ટેમ્બર 3, 2019
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દરેક દેશમાં ટીચર્સ ડે દ્વારા ટીચર્સના સમ્માન કરવાની પરંપરા છે. આ ખરું છે કે યુદ્ધના સમાનઓ કરતો દેશ અફગાનિસ્ત આન હોય કે પછી આતંકના પનાઅહ આપતા દેશ પાકિસ્તાન , દુનિયાની સુપર પાવર અમેરિકા બધા જ્ગ્યા ટીચર્સ Teachers ...
12
13
જ્ઞાનની વતા હોય, યોગ્યતાની વાત હોય કે પછી સારા માણસ હોવાની, આ બધા વાતમાં શિક્ષક અમારા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પણ જ્ઞાનની સાથે સાથે કેટલીક બીજી પણ યોગ્યતાઓ છે જે એક શિક્ષકને પોતાનામાં સરસ અને સ્ટૂડેંટ્સના ફેવરિટ બનાવે છે. જાણો એવી જ 5 ...
13
14
શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી ...
14
15
શિક્ષક દિવસ 5 સેપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. પણ વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના રોજ ઉજવાય છે.શિક્ષક દિવસમાં વિદ્યાર્થીઓ શિક્ષકોનો સમ્માન કરે છે અને જુદા જુદા કાર્યક્રમો હોય છે.
15
16
હરિહર આદિક જગતમાં પૂજ્ય દેવ જો કોય
સદગુરૂની પૂજા કરે તો બધાની પૂજા હોય
16
17
બાળકોનુ વધે જેનાથી જ્ઞાન
આગળ કરો એવુ ઉત્થાન
એવુ શિક્ષણ આપો
જેનાથી તેઓ તમારા પર અભિમાન કરે
17
18
શુક્રવાર,જાન્યુઆરી 4, 2019
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કહ્યુ કે શિક્ષણ વ્યવસાય નથી પણ જીવન ધર્મ છે. મોદીએ આશા બતાવી કે શિક્ષકો ભારતના ભવિષ્યનુ નિર્માણ કરવાને પ્રોત્સાહન આપશે.
18
19
ગુરુવાર,જાન્યુઆરી 3, 2019
અનંત-અનંત સમય પછી કોઇક સદ્દગુરૂ થાય છે. સિધ્ધ તો ઘણાં હોય છે. સદ્દગુરૂ બહું જ થોડા સિદ્ધ તે જે સત્યને જાણ્યા સદ્દગુરૂ તે જેમણે જાણ્યું નહીં પણ જણાવ્યું.
19