0
Teacher's Day Quotes in Gujarati - શિક્ષક દિવસ પર 10 સુંદર સુવિચાર
મંગળવાર,સપ્ટેમ્બર 5, 2023
0
1
શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષકની ...
1
2
ગુરૂ, ટીચર્સ, શિક્ષક આપણે તેમને અનેક નામથી બોલાવીએ છીએ. પણ જ્યારે પણ આપણા Teachers નુ નામ લઈએ છીએ તો મનમાં એક આદર સન્માનની ભાવના જાગી જાય છે. ઈતિહાસકાળથી આજે આધુનિક યુગ સુધી ગુરૂને સર્વશ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે. આજે અમે તમારે માટે ગુજરાતીમાં ...
2
3
દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસ વિદ્યાર્થીઓના ગુરૂના પ્રથે આભાર વ્યક્ત કરવાનો દિવસ હોય છે. આ દિવસે શાળામાં અનેક કાર્યક્રમ થાય છે.
3
4
શુક્રવાર,સપ્ટેમ્બર 1, 2023
Teachers Day Quotes in Gujarati
અજ્ઞાનતાને દૂર કરીને જ્ઞાનની જ્યોત પ્રગટાવી છે
તમારી સાથે રહીને અમે શિક્ષણ મેળવ્યુ છે
ખોટા માર્ગે ભટકી ગયા અમે જ્યારે
તો તમે જ અમને સાચો માર્ગ બતાવ્યો છે
Happy Teacher's Day
4
5
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના અવસર પર દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવાય છે. દરેક વ્યક્તિના જીવનમાં તેના શિક્ષકનુ સૌથી મહત્વપૂર્ણ સ્થાન હોય છે. એટલુ મહત્વપૂર્ણ કે તેને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. શિક્ષક ...
5
6
મંગળવાર,જાન્યુઆરી 3, 2023
19મી સદીમાં સ્ત્રીઓના અધિકારો, અશિક્ષા, છૂઆછૂત, સતીપ્રથા, બાળ કે વિધવા વિવાહ જેવી કુરીતિયો પર અવાજ ઉઠાવનારી દેશની પ્રથમ મહિલા શિક્ષિકાને જાણો છો ? આ હતી મહારાષ્ટ્રમાં જન્મેલી સાવિત્રી બાઈ ફુલે જેમણે પોતાના પતિ દલિત ચિંતક સમાજ સુધારક જ્યોતિ રાવ ફુલે ...
6
7
1 શિક્ષક મીણબત્તી જેવા હોય છે
જે ખુદને બાળીને વિદ્યાર્થીઓનુ
જીવન રોશન કરે છે
7
8
પ્રભાવી વ્યકિતત્વ અને વિદ્વતાથી જગતમાં ભારતનું ગૌરવ વધારનાર વિશ્વશિક્ષક- વિશ્વવિભુતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન
8
9
Teachers Day- પર મોકલો આ સુંદર સંદેશ તમારા શિક્ષકોને
9
10
દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસ વિદ્યાર્થીઓના ગુરૂના પ્રથે આભાર વ્યક્ત કરવાનો દિવસ હોય છે. આ દિવસે શાળામાં અનેક કાર્યક્રમ થાય છે. જીવનમાં ગુરૂના સ્થાન અન્ય કોઈ લઈ શકતુ નથી. ગુરૂને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ...
10
11
ગુરૂની કોઈ વય નથી હોતી, જો તમે તમારાથી નાની વયના વ્યક્તિ પાસેથી પણ
કંઈક શીખો છો તો એ પણ તમારા ગુરૂ છે.
11
12
આજે આપણા જીવનમાં શિક્ષાનું મહત્વ વધી ગયુ છે, વધુને વધુ લોકો દિવસોદિવસ આગળને આગળ ભણી
રહ્યા છે. પણ આપણે જેમ જેમ શિક્ષાને વધુ મહત્વ આપતા થઈ ગયા છે તેમ-તેમ શિક્ષક પ્રત્યેનું આપણું સન્માન ઘટતુ ગયું છે. પહેલાં શિક્ષકના સામે બોલવાની વાત તો છોડો પણ
12
13
ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવાય છે. આ દિવસે વિદ્યાર્થી અનેક પ્રકારના કાર્યક્રમનુ આયોજન કરે છે. એક વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્વની રહે છે. ભારતમાં શિક્ષકને પણ માતાપિતા જેટલું સ્થાન આપવામાં આવે છે
13
14
ભારતનાં 5 સેપ્ટેમબરને શિક્ષક દિવસ ઉજવાય છે. આ દિવએ પૂર્વા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનનો જન્મ થયું હતું. વર્ષ 1962થી ભારતમાં ટીચર્સ ડે ઉજવાઈ રહ્યું છે.
14
15
ભારતમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવાય છે. આ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનનો જન્મ થયો હતો
15
16
શુક્રવાર,સપ્ટેમ્બર 3, 2021
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દરેક દેશમાં ટીચર્સ ડે દ્વારા ટીચર્સના સમ્માન કરવાની પરંપરા છે. આ ખરું છે કે યુદ્ધના સમાનઓ કરતો દેશ અફગાનિસ્ત આન હોય કે પછી આતંકના પનાઅહ આપતા દેશ પાકિસ્તાન , દુનિયાની સુપર પાવર અમેરિકા બધા જ્ગ્યા ટીચર્સ Teachers ...
16
17
શુક્રવાર,સપ્ટેમ્બર 3, 2021
જ્ઞાનની વતા હોય, યોગ્યતાની વાત હોય કે પછી સારા માણસ હોવાની, આ બધા વાતમાં શિક્ષક અમારા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પણ જ્ઞાનની સાથે સાથે કેટલીક બીજી પણ યોગ્યતાઓ છે જે એક શિક્ષકને પોતાનામાં સરસ અને સ્ટૂડેંટ્સના ફેવરિટ બનાવે છે. જાણો એવી જ 5 ...
17
18
શુક્રવાર,સપ્ટેમ્બર 3, 2021
તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ ...
18
19
ગુરુવાર,સપ્ટેમ્બર 2, 2021
ભારતમાં દર વર્ષે શિક્ષક દિવસ (Teachers' Day) 5 સ્પ્ટેમ્બર (5 September)ના રોજ ઉજવાય છે. પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનની વર્ષગાંઠ પર શિક્ષક દિનની ઉજવણી કરવામં આવે છે. . આ દિવસે, વિદ્યાર્થીઓ તેમની રીતે તેમના શિક્ષકો ...
19