રવિવાર, 11 જાન્યુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
આજનો સુવિચાર
Written By
Last Modified:
ગુરુવાર, 25 એપ્રિલ 2019 (13:55 IST)
સંબંધિત સમાચાર
ગુજરાતી સુવિચાર
બલિદાન દિવસ/શહીદ દિવસ - આઝાદીના જોશીલા વીરોને શત શત નમન
ગુજરાતી સુવિચાર- આજનો સુવિચાર
ગુજરાતી શાયરી -
આજનો સુવિચાર
ગુજરાતી સુવિચાર
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
જાણો કોણ છે અયોધ્યાના રામ મંદિરમાં નમાજ વાંચવાનો પ્રયાસ કરનાર અહેમદ શેખ, તેની પાસેથી શું મળ્યું
શનિવારે અયોધ્યાના રામ મંદિર સંકુલમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. રામ મંદિર સંકુલમાં નમાજ અદા કરવાનો પ્રયાસ કરવા બદલ એક મુસ્લિમ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. તે અહેમદ શેખ નામનો કાશ્મીરી વ્યક્તિ છે.
પ્રેમાનંદ મહારાજ જ્યાં રહેતા હતા તે વૃંદાવન ફ્લેટમાં આગ લાગી
મથુરા-વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ જ્યાં રહેતા હતા તે શ્રી કૃષ્ણ શરણમ સોસાયટીના ફ્લેટમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. અ
આંધ્રપ્રદેશમાં ડિલિવરી બોય ચાલતી ટ્રેનમાંથી પડી ગયો, વીડિયો વાયરલ
આંધ્રપ્રદેશના અનંતપુર રેલ્વે સ્ટેશન પર કંઈક ચોંકાવનારી ઘટના બની. સ્વિગીનો એક ડિલિવરી પાર્ટનર, જે ટ્રેનમાં ખોરાક પહોંચાડી રહ્યો હતો, તે ચાલતી ટ્રેનમાંથી ઉતરતી વખતે પડી ગયો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ. એક રાહદારીએ આખી ઘટના કેમેરામાં રેકોર્ડ કરી અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી
Somnath Swabhiman Parv- પીએમ મોદી સોમનાથ મંદિર પહોંચ્યા, મહાદેવના આશીર્વાદ લીધા અને 'ઓમ'નો જાપ કર્યો
સોમનાથ સ્વાભિમાન પર્વ 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી ચાલશે. સદીઓથી વારંવાર લૂંટાયેલા અને પુનઃનિર્માણ કરાયેલ સોમનાથ મંદિર ઇતિહાસનું ગૌરવશાળી પ્રતીક છે. 1951માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે મંદિરનું પુનઃનિર્માણ કર્યું હતું.
બુરખા વાળી PM બની તો બધાનું ધર્માતરણ... ઓવૈસીનાં નિવેદન પર આ શું બોલી ગયા નીતેશ રાણે ?
ઓવૈસીના હિજાબ પહેરવાવાળી PM વિશેના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ભાજપના મંત્રી નિતેશ રાણેએ વળતો જવાબ આપ્યો, તેને સીધો ગઝવા-એ-હિંદ સાથે જોડ્યો.
ધર્મ
મકરસંક્રાતિના દિવસે કરો 6 ઉપાય ગ્રહ દોષથી મળશે છુટકારો
જ્યોતિષ ગણતરીઓ અનુસાર, મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય દેવ ગુરુ, દેવગુરુની ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસથી તેમની ગતિ ઉત્તર તરફ જાય છે. આને સૂર્યનું ઉત્તરાયણ કહેવામાં આવે છે.
ઉત્તરાયણ સુપરહિટ સોન્ગ્સ - Makar Sankranti song lyrics in Gujarati
અય ઢીલ દે ઢીલ દેદે રે ભૈયા અય ઢીલ દે ઢીલ દેદે રે ભૈયા ઈસ પતંગ કો ઢિલ દે જૈસે હી મસ્તી મેં આયે જૈસે હી મસ્તી મેં આયે
શનિ ચાલીસા ગુજરાતી - ભાવાર્થ, લાભ અને પાઠ વિધિ - Shani Chalisa Lyrics with meaning in Gujarati
Shani Chalisa Meaning Benefits : શનિવારે શનિદેવની પૂજા અને શનિ ચાલીસાનો પાઠ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. શનિની સાઢેસાતી અને ઢૈય્યાથી પીડિત લોકોએ તેનાથી રાહત મળે છે. સાથે જ આર્થિક તંગી દૂર થાય છે. નિયમિત પાઠ કરવાથી બગડતા કામ પણ બનવા માંડે છે. આવો જાણીએ શનિચાલીસા નો ભાવાર્થ, શનિ ચાલીસા વાંચવાના લાભ, શનિ ચાલીસા કેવી રીતે કરવા અને શનિ ચાલીસા વિશે પ્રશ્નો.
Makar Sankranti Ni Katha: કેમ ઉજવાય છે મકર સંક્રાંતિ ? જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા
Makar Sankranti Ki Katha: મકર સંક્રાંતિ આવવામાં હજુ થોડા જ દિવસ બાકી રહી ગયા છે. ઘરો અને બજારોમાં આ તહેવારને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તલ-ગોળ થી બનેલી મીઠાઈઓ અને પતંગોથી દુકાનો સજ્જ થઈ ગઈ છે. લોકો આતુરતાથી આ તહેવારની રાહ જોઈ રહ્યા છે. પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આ તહેવારની શરૂઆત કેવી રીતે થઈ અને આ તહેવારને કેમ ઉજવવામાં આવે છે. જો હા તો આ આર્ટીકલ તમારે માટે છે. આવો પૌરાણિક કથાઓના માઘ્યમથી આ તહેવારને ઉજવવાનુ કારણ જાણીએ.
ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા
ઉત્તરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દસ દિવસ સુધી અનેક વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે