Uttarayan 5

મંગળવાર, 10 ફેબ્રુઆરી 2026
0

મકરસંક્રાંતિના દિવસે આ 5 પૌરાણિક ઘટનાઓ બની હતી

બુધવાર,જાન્યુઆરી 13, 2021
0
1
જાન્યુઆરીના મહિનામાં ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવા પર મકર સંક્રાતિનો તહેવાર ઉજવાશે. એવી માન્યતા છે કે કે મકર સંક્રાતિના દિવસે ભગવાન સૂર્યદેવની પૂજા કરવાથી ભવિષ્ય સૂર્યદેવની જેમ ચમકે છે. સૂર્યની આ સંક્રાંતિની ...
1
2
પોષ મહિનામાં સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવા પર મકર સંક્રાતિનો તહેવાર ઉજવાય છે. આ વખતે મકર સંક્રાતિ 14 જાન્યુઆરી (Makar Sankranti 2021) ના રોજ ઉજવાશે. એવી માન્યતા છે કે આ દિવસે સૂર્ય દેવ પોતાના પુત્ર શનિને મળવા માટે આવે છે. સૂર્ય અને શનિ નો સંબંધ ...
2
3
પોષ મહિનામાં સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવા પર મકર સંક્રાતિનો તહેવાર ઉજવાય છે. આ વખતે મકર સંક્રાતિ 14 જાન્યુઆરી (Makar Sankranti 2021) ના રોજ ઉજવાશે. એવી માન્યતા છે કે આ દિવસે સૂર્ય દેવ પોતાના શનિને મળવા માટે આવે છે. સૂર્ય અને શનિ નો સંબંધ આ ...
3
4
મકરસંક્રાંતિ પર શું વહેચવું મહિલાઓની આ મૂંઝવણ અંગે જ્યોતિષ શાસ્ત્ર મુજબ
4
4
5
સૂર્યનુ કોઈ રાશિ વિશેષ પર ભ્રમણ કરવુ સંક્રાતિ કહેવાય છે. સૂર્ય જયારે મકર રાશિમાં જાય છે ત્યાર મકર સંક્રાતિ થાય છે. આ સમય સૂર્ય ઉત્તરાયન થાય છે. તેથી આ સમયે કરવામાં આવેલ જાપ અને દાનનુ ફળ
5
6
મકરસંક્રાંતિ 2021: મકરસંક્રાંતિનો તહેવાર દેશભરમાં જુદી જુદી રીતે, જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે, જ્યારે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ હોય છે. જ્યોતિષીય દ્રષ્ટિએ, આ તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. મકરસંક્રાંતિ પર, સૂર્ય ભગવાન ધનુ રાશિથી મકર રાશિમાં ...
6
7
દિવાળી અને અન્ય તહેવારોની માફક ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ પર પણ કોરોના વાયરસનો છાયો મંડરાઇ રહ્યો છે. કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે પતંગ મહોત્સવ અને સાર્વજનિક સ્થળો પર પતંગબાજી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એ પણ નિર્દેશ આપવામાં આવ્યો છે ...
7
8
મકર સંક્રાંતિ હિન્દુઓનો મુખ્ય તહેવાર હોય છે. પોષ માસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે આ તહેવાર ઉજવાય છે. આ વર્ષે મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી(Makar Sankranti 2021)ના રોજ ઉજવાશે. મકર સંક્રાંતિથી જ ઋતુ પરિવર્તન પણ થવા માંડ્યુ ...
8
8
9
મકર સંક્રાતિના સમયે તલ ગોળના લાડું ઘરેઘરે બને છે. આ સ્વાદમાં તો મજેદાર હોય જ છે, આરોગ્ય માટે પણ ઘણા રીતે ફાયદાકારી હોય છે. વિશ્વાસ નહી હોય તો જાણો આ 5 ફાયદા
9
10
મકર સંક્રાતિને મુખ્ય રૂપે દાન પુણ્યનો દિવસ માનવામાં આવે છે જોકે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે દાન આપવુ અને જ્ઞાન ગ્રહણ કરવા માટે સમયની રાહ ન જ ઓવી જોઈએ. કારણ કે રાહ જોવાથી બની શકે છે કે તમે ભવિષ્યમાં દાન કરી શકો કે ન પણ કરી શકો. આ જ રીતે બની ...
10
11
રાજ્યમાં નાનાં બાળકોથી લઈ મોટા લોકોના પ્રિય એવા ઉત્તરાયણના તહેવારમાં આ વર્ષે કોરોનાની મહામારીએ વેપારીઓના ધંધાને પણ અસર કરી છે. ઉત્તરાયણના તહેવારમાં કરોડો રૂપિયાની પતંગો અને ફિરકીનું વેચાણ થતું હોય છે, જોકે અમદાવાદમાં આ વર્ષે કોરોના મહામારીને કારણે ...
11
12
મકરસંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરી 2020ને ઉજવાશે. આ તહેવાર માટે હિન્દુ ધર્મનું વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિ એક તહેવાર છે જે જુદા જુદા સ્થળોએ જુદા જુદા નામો દ્વારા ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ મકરસંક્રાંતિનું મહત્વ અને માન્યતાઓ ...
12
13
મકરસંક્રાંતિ 2021: જો તમે રાશિ પ્રમાણે દાન કરો તો તમને પૈસા, ખ્યાતિ અને સન્માન મળશે
13
14
મકર સંક્રાતિ(ઉત્તરાયણ)નો તહેવાર આખા ભારતમાં કોઈ ન કોઈ રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્માવલંબીઓ દ્વારા ઉજવાતું આ એક મુખ્ય પર્વ છે. આ દિવસે તલના જુદા-જુદા પકવાન અને ખિચડી બનાવવાના અને તેનો દાન કરવાની પણ પરંપરા છે. વેબદુનિયાના વાચકો માટે અમે લાવ્યા છે. ખાસ ...
14
15

મકર સંક્રાતિ Special Recipe- Singdana ni chikki (See Video)

રવિવાર,જાન્યુઆરી 3, 2021
મકર સંક્રાતિ Special Recipe- Singdana ni chikki (See Video)
15
16
લોહડીનો ઈતિહાસ વર્ષો જૂનો છે. પણ કેટલાક લોકો તેના વિશે નહી જાણતા, આ તહેવાર પંજાબી ખેડૂતો માટે વધારે મહત્વપૂર્ણ હોય છે. આ સમયે ખેતર ઉપજ લહરાવે છે અને મોસમ સુહાવનો થવા લાગે છે. લોહડીની રાત સૌથી લાંબી રાત ગણાય છે. તેના આવતા દિવસે ધીમે-ધીમે વધવા લાગે ...
16
17
અમદાવાદ- ઉત્તરાયણના અવસર પર મંગળવારને કેવડિયા સ્થિત Statue Of unity પર પતંગબાજી માટે લોકોની ભીડ ઉમડી. આકાશમાં સરદાર પટેલની પ્રતિમાની આસપાસ ઉડતી રંગ બેરંગી પતંગએ બધાનો મન મોહી લીધું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ફોટાને તેમના ટ્વીટર અને ...
17
18
હિન્દુ પંચાગ મુજબ પોષ મહિનાના શુક્લ પક્ષમાં મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. જ્યોતિષ મુજબ આ દિવસે સૂય્ર ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. જેને ખૂબ જ શુભ માનવામાં આવે
18
19
ઉત્તરાયણના પર્વનો વિશેષ લાભ ઉઠાવવો જોઈએ. આ દિવસે કેટલીક ખાસ બાબતો કરવાથી આ જીવનની જ નહિં પણ પેઢીઓથી ચાલી આવતી દારિદ્રતા નાશ પામે છે. આ વર્ષે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ નહીં, 15 તારીખે ઉજવાશે. 14 જાન્યુઆરીએ મોડી રાત્રે સૂર્ય રાશિ બદલશે, જેને લઇને એક ...
19