0
સરસ્વતી મંત્ર : સરસ્વતીનો મંત્ર દરેક પરીક્ષામાં અપાવશે સફળતા
સોમવાર,ફેબ્રુઆરી 8, 2016
0
1
શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2016
નૈસર્ગિક પ્રકૃતિ વર્ષમાં બે વાર આપો આપ ખીલી ઉઠી છે. એક વર્ષા ઋતુમાં અને બીજી વસંતમાં. પરંતુ બંનેમાં વસંતનું મહત્વ ઘણું વધારે અને પ્રબળ છે. વસંતને ઋતુઓની રાણી કહેવામાં આવે છે જે સહેજ પણ અનુચિત નથી.
વસંતના આગમનની સાથે જ પ્રકૃતિમાં જાણે કે નવો ...
1
2
શનિવાર,જાન્યુઆરી 23, 2016
ધાર્મિક સ્થળો અને દેવમંદિરોમાં વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઋતુરાજ વસંતઋતુનું આગમન થતું હોવાથી મહા સુદ પાંચમના દિવસે આ વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવમંદિરોમાં ઇષ્ટદેવોની પૂજા અબીલ-ગુલાલ અને ...
2
3
શનિવાર,જાન્યુઆરી 23, 2016
ભારતમાં વસંત પંચમીનો ઉત્સવ જ્ઞાનની દેવી 'માં સરસ્વતી'ના જન્મ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દ્રષ્ટિએ વસંતની ઋતુ બધા માટે ખૂબ મહત્વની છે. આ દિવસે મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તેમના 12 નામોનું ઉચ્ચારણ કરવુ જોઈએ
3
4
ગુરુવાર,જાન્યુઆરી 29, 2015
મહા મહિનાની સુદ પાંચમના દિવસે આવનારી તિથિ એક વૈદિક પર્વ છે. આ તિથિનું પ્રાચીન નામ શ્રીપંચમી છે. આ લક્ષ્મીની આરાધનાનો દિવસ પણ છે. કેમકે પુરાણોને અનુસાર આ દિવસે સિંધુસુતા રમાએ વિષ્ણુના ગળામાં જયમાળા નાંખીને તેમનું વરણ કર્યું હતું.
4
5
ગુરુવાર,જાન્યુઆરી 29, 2015
સામગ્રી - 2 લીટર દૂધ, 3 નારંગી, 1 કપ ખાંડ, 1-1 ટી સ્પૂન ફટકડીનો પાવડર અને ઈલાયચી પાવડર. ચપટી કેસર. કતરેલો સુકો મેવો, ઓરેંજ એસેંસ 4 ટીપા.
બનાવવાની રીત - દૂધને અડધુ રહે ત્યાં સુધી ઉકાળો, ફટકડી નાખો, ઉકાળવા પર ખાંડ ભેળવો અને માવા જેવુ ઘાટ્ટુ થતા ...
5
6
ગુરુવાર,જાન્યુઆરી 29, 2015
સામગ્રી - લોટ 1 વાડકી, બેસન 1 મોટી ચમચી, મીઠું અડધી ચમચી,અજમો અડધી ચમચી, હળદર 1 ચમચી, તેલ તળવા માટે.
બનાવવાની રીત - લોટમાં તેલનુ મોણ નાખી બધી સામગ્રી નાખીને ગૂંથી લો. હવે ધીમા ગેસ પર તળો અને ગરમા ગરમ પૂરી અથાણું કે ચટણી સાથે સર્વ કરો.
6
7
ગુરુવાર,જાન્યુઆરી 29, 2015
સામગ્રી - દહીં 250 ગ્રામ, કોળુ 250 ગ્રામ, મીઠુ અને મરચું સ્વાદમુજબ, કાળા મરીનો પાવડર એક ચપટી, હીંગ અને જીરુ, સમારેલા લીલા મરચાં.
બનાવવાની રીત - કોળાને છોલીને છીણીને ઉકાળી લો. તેને નીચોડીને વલોવેલા દહીંમાં નાખો. બધી સામગ્રી મિક્સ કરો. હવે ઘી ગરમ ...
7
8
ગુરુવાર,જાન્યુઆરી 29, 2009
વસંત ઋતુમાં આંબાના મ્હોરની વચ્ચેથી કોયલ બોલી ઉઠે છે કુહૂ..કુહૂ અને એકસાથે સેંકડો લોકોના હૃદયના તાર ઝંકૃત થઈ જાય છે. સંતોના હૃદયમાં પણ પ્રેમની વ્યથા જગાડનારી શક્તિ કોયલના સિવાય કોઈ પણ પક્ષીમાં નથી. એવો કયો ખુણો હશે જેને મદભરી
8
9
ગુરુવાર,જાન્યુઆરી 29, 2009
વસંતનું આગમન થાય છે મહા મહિનાની સુદ પાંચમથી. આ દિવસથી આખી સૃષ્ટિ એક નવી ચેતનામાં રંગાઈ જાય છે. વાતાવરણમાં એક અલગ જ ફોરમ વિખેરાઈ જાય છે. કુદરત પણ પોતાના વડે રંગબેરંગી અને અવનવા કેટલાયે રંગો દ્વારા આ પૃથ્વીને જીવંત બનાવી દે છે...
9
10
ગુરુવાર,જાન્યુઆરી 29, 2009
વસંતપંચમી પર કેટલાયે ઘરોમાં સાર્વજનિક રીતે સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવે છે. આવામાં સાડી અને સલવાર સુટ સૌથી સારો પોશાક દેખાય છે. પારંપારિક પૂજા અને સમારોહની અંદર આ ચાર ચાંદ લગાવી દે છે. સીધા, ઉલ્ટા પાલવવાળી અને બંગાળી...
10
11
ગુરુવાર,જાન્યુઆરી 29, 2009
ભગવતી સરસ્વતીના આ મંત્રો કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આ શ્લોક દ્વારા વિધિ-વિધાન વડે દેવી સરસ્વતીની સાધના કરીને ઘણાં મહાપુરૂષો પરમ પ્રજ્ઞાવાન થઈ ગયાં છે. સરસ્વતી સાધકને શુદ્ધ ચરિત્રવાન હોવું જોઈએ. માંસ અને દારૂ જેવા તામસિક પદાર્થોનો...
11
12
ગુરુવાર,જાન્યુઆરી 29, 2009
તે એટલો વસંત ભર્યો છે પ્રાણોમાં
કે પાનખરની સ્મૃતિ શેષ નથી
એટલો મધુ ઉમડી રહ્યો છે અંદર
કે કડવાપણું છુપાય ભાગી રહ્યુ છે દૂર
તુ જેટલા દિવસ રહીશ અહી
સમય નાચશે મોરની જેમ
રાધા પર છવાશે ચંચળતા.
12