શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
Written By
Last Modified: મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (17:28 IST)

વસંત પંચમી 2020- જાણો કયાં-ક્યાં કેવી રીતે ઉજવાય છે આ પર્વ

માઘ મહીનાની શુક્લ પક્ષની પંચમી તિથિને વસંત પંચમીનો પર્વ ઉજવયા છે. વસંત પંચમી આશરે આખા ભારતમાં ઉજવાય છે. આ દિવસે વિદ્યાની દેવી મા સરસ્વતીની પૂજા કરાય છે. સાથે જ ઘણા પ્રકારના પકવાન બનાવીએ છે. 
 
વિધિ
માઘ મહીનાની શુક્લ પક્ષની તિથિને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. વસંત પંચમી આશરે આખા ભારતમાં ઉજવાય છે. આ દિવસે વિદ્યાની દેવી માતા સરસ્વતીની પૂજા કરાય છે. સાથે જ ઘણા પ્રકારના પકવાન બનાવીએ છે. દરેક પકવાનની ખાસ વાત હોય છે. તેનો પીળો રંગ. 
 
આવો તમને જણાવી છે કે આ દિવસે ક્યાં-ક્યાં બને છે ખાસ 
 
બંગાળ 
બૂંદીના લાડુ 
-બૂંદીના લાડું- સરસ્વતી પૂજાના દિવસે બંગાળમાં પ્રસાદના રૂપમાં લાડુ બનાવી છે. 
-ખિચડી- બંગાળમાં સરસ્વતી પૂજામાં ખાસ પ્રકારની ખિચડી બને છે. ખિચડી માતાના ભોગમાં રાખીએ છે અને પ્રસાદના રૂપમાં બધાને ખવડાવીએ છે. 
-કેસરી રાજભોગ- આ રસગુલ્લાના જેમજ છેનાથી બને છે અને તેની ચાશની બનાવતા સમયે તેમાં કેસર નાખીએ છે. 
 
બિહાર
ખીર સરસ્વતી પૂજાના દિવસે બિહારમાં કેસર નાખી ચોખાની ખીર બનાવીએ છે.