સોમવાર, 17 ફેબ્રુઆરી 2025
0

Jade Plant - નોકરીમાં બઢતી અને આર્થિક લાભ માટે ઓફિસમાં આ સ્થાન પર જેડનો છોડ

મંગળવાર,ડિસેમ્બર 19, 2023
0
1

ભોજન કરવાની યોગ્ય દિશા શું છે

રવિવાર,ડિસેમ્બર 17, 2023
વાસ્તુ અનુસાર તમે કઈ દિશામાં ભોજન કરી રહ્યા છો તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, ભોજન હંમેશા પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને ખાવું.
1
2
Bhojan- જો તમે પથારી પર બેસીને ખોરાક ખાઓ તો શું થાય છે? હિંદુ શાસ્ત્રો અનુસાર જે લોકો પથારી પર બેસીને ભોજન કરે છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા નથી હોતી. વાસ્તવમાં, આ માન્યતા પાછળનું મુખ્ય કારણ એ છે કે દરેક કાર્ય માટે કેટલાક ખાસ નિયમો અને કેટલીક ...
2
3
Bhojan Rules- શાસ્ત્રો અનુસાર, આર્થિક સમસ્યાઓ અને નોકરી અથવા વ્યવસાયમાં નિષ્ફળતાનું કારણ આપણાથી જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો પણ હોઈ શકે છે. આમાંની એક ભૂલ જમતી વખતે થાય છે. વાસ્તુશાસ્ત્રમાં ભોજન સંબંધિત કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે.
3
4
Camphor Tree Benefit: કપૂરનો ઝાડ પ્રાણ વાયુ આપે છે. તેના હોવાથી ઘરની આસપાનો વાતાવરણ શુદ્ધ રહે છે. કપૂરનો છોડ ઘરમાં લગાવવાથી ખરાબ શક્તિઓનો પડછાયો ઘર પર પડતો નથી. વ્યક્તિ તણાવથી દૂર રહે છે. તમે તેને બગીચામાં, આંગણામાં વાવી શકો છો.
4
4
5
Vastu Tips: આજે આપણે વાસ્તુશાસ્ત્રમાં ચર્ચા કરીશું કે જો તમને તમારા શરીરના કોઈપણ ભાગમાં કોઈ સમસ્યા છે તો કઈ દિશામાં વાસ્તુને સુધારીને તમે તે સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો
5
6
Dhanteras vastu tips: ધનતેરસનો તહેવાર કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના રોજ ઉજવા છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરના રોજ છે. આ દિવસે તમરાઅ સામર્થ્ય મુજબ દરેક વ્યક્તિએ કોઈને કોઈ વસ્તુ જરૂર ખરીદે છે. જોકે ધનતેરસના દિવસે લોકો સોનુ-ચાંદીની ખરીદી ...
6
7
ઘરમાં શુ મુકવુ અને શુ ન મુકવુ જોઈએ એ જાણવુ જરૂરી હોય છે. અનેકવાર એક નાનકડી કોઈ એવી વસ્તુ જે વાસ્તુ મુજબ યોગ્ય નથી તે મુકવાથી પણ માણસનુ નસીબ રિસાય જાય છે અને તેને અનેક પ્રકારની મુસીબતનો સામનો કરવો પડે છે..
7
8
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે કબાટના દરવાજા પર લગાવેલા અરીસા વિશે વાત કરીશું. આજકાલ ફેશનના જમાનામાં આવા કબાટ આવી રહ્યા છે જેના દરવાજામાં બહારથી કાચ હોય છે, પરંતુ વાસ્તુના નિયમો પ્રમાણે આ બિલકુલ યોગ્ય નથી
8
8
9
ઘરના ઉંબરા સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપનારી હોય છે. ઉંબરા પર પગ રાખીને કયારે ઉભા ન હોવા જોઈએ. ઉંબરા પર પગ નથી પટકાવતા. તમારા ગંદા પગ કે ચપ્પ્લને ઘસીને સાફ ન કરવી. ઉંબરા પર ઉભા થઈને કોઈના પગે ન લાગવા જોઈએ
9
10
વાસ્તુશાસ્ત્ર જેવી પ્રાચીન પરંપરાઓ અનુસાર, સૂવાની શ્રેષ્ઠ દિશા દક્ષિણ તરફ છે. આ સિદ્ધાંતને કેટલાક તાજેતરના સંશોધનો દ્વારા પણ સમર્થન મળે છે. આનો અર્થ એ છે કે જ્યારે તમે પથારીમાં સૂઈ જાઓ છો, ત્યારે તમારું માથું દક્ષિણ તરફ હોવુ જોઈએ અને તમારા પગ ઉત્તર ...
10
11
Signature Tips: ફાઈનેન્સિયલી તમારું નસીબ કેવું છે અને તમે કેટલો ગ્રોથ કરી રહ્યા છો, આ બધું ક્યાંક ને ક્યાંક તમારી વસ્તુઓ સાથે સંબંધિત હોઈ શકે છે. જેમ કે તમારી સહી જણાવે છે કે તમે ફાઈનેન્સિયલી રીતે કેટલા સ્ટ્રોંગ છો. આજે આપણે વાસ્તુશાસ્ત્રમાં તેની ...
11
12
વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો રસોડાની દિશા વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે નક્કી કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. રસોડા ઘરના મહ્ત્વપૂર્ણ ભાગ હોય છે. અહીં અન્નપૂર્ણ માં ના વાસ પણ ગણાય છે . કિચનમાં ધ્યાન રાખો આ વાસ્તુ ટિપ્સ
12
13
લાફિંગ બુદ્ધા આપણને આપણા બધા ઘરોમાં રાખવામાં આવતા જોવા મળશે. વાસ્તવમાં, લાફિંગ બુદ્ધાને શુભ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ, લોકો ઘણીવાર તેને રાખવાની યોગ્ય જગ્યા વિશે જાણતા નથી. આ સિવાય લોકો તેનાથી સંબંધિત ઘણી માહિતીઓ વિશે વધુ જાણતા
13
14
Gujarati Vastu Tips - માણસ પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે જેથી તેનું જીવન આરામદાયક વીતી શકે. આ માટે તે સવારથી રાત સુધી ઘરની બહાર જ રહે છે. વ્યક્તિને તેના ઘરમાં જ શાંતિ અને સુખ મળે છે. ઘરે પહોંચતા જ બધો થાક દૂર થઈ જાય છે
14
15
Vastu Tips: વાસ્ત શાસ્ત્રમાં આજે અમે વાત કરીશુ કેટલાક ઉપાયો વિશે, જેને કરીને તમે જીવનમાં આવી રહેલી નાની-મોટી પરેશાનીઓથી બચી શકો છો. અનેકવાર ખૂબ મહેનત કરવા છતા પૈસા ટકતા નથી, આવી કોઈ વાસ્તુ સંબંધી સમસ્યાને કારણે પણ આવુ થઈ શકે છે.
15
16
Swastik- સાથિયો એ એક વિશેષ પ્રતીક છે જે કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા બનાવવામાં આવે છે. કોઈ પણ પૂજા સ્થાનમાં અથવા કોઈ શુભ પ્રસંગે સ્વસ્તિક (સાથિયો) નું નિશાન બનાવે છે. તેની પાછળ માન્યતા છે
16
17
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઘરમાં ઉપયોગમાં લેવાતા પાણીના નળ, શાવર, વોશ બેસિન અને ગીઝરને યોગ્ય દિશામાં રાખવા વિશે વાત કરીશું. પાણી અથવા પાણીથી સંબંધિત આ બધી વસ્તુઓ આપણી દિનચર્યામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી જો તેને યોગ્ય દિશામાં ...
17
18
Vastu Tips for Griha Pravesh: વાસ્તુશાસ્ત્ર મુજબ ગૃહ પ્રવેશ દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આવો જાણીએ તેના વિશે. વાસ્તુ અનુસાર, ગૃહપ્રવેશના દિવસે ઉપવાસ કરવો જોઈએ, સ્નાન વગેરે કર્યા પછી, વસ્ત્રો, આભૂષણો વગેરે પહેરીને પરિવાર અને મહેમાનોની સાથે ...
18
19
પૌરાણિક માન્યતા અને હિન્દુ ધર્મના મુજબ કોઈ પણ પ્રકારની સિદ્ધિ મેળવવા માટે ચાર રાત સૌથી સારી અને શુભ માનવામાં આવી છે. પહેલી દિવાળી, બીજી શિવરાત્રી, ત્રીજી હોળી અને ચોથી મોહરાત્રિ અર્થાત જન્માષ્ટમી. મતલબ આ દિવસો દરમિયાન કરવામાં આવેલ ઉપાય જરૂર સફળ ...
19