0
સ્વતંત્રસંગ્રામની મહાન નારીઓ
મંગળવાર,ઑગસ્ટ 14, 2007
0
1
ભારતને આઝાદી અપાવવામાં પરોક્ષરીતે વિશ્ર્વયુદ્ધ ભલે નિમિત બન્યું પરંતુ સ્વતંત્રતા માટે ક્રાંતિનો પહેલો ભડકો
કરનાર વીર મંગલ પાંડે થી લઇને મહાત્મા ગાંધીજી અને લોખંડી સરદાર સુધીના દરેક શહીદોનું યોગદાન જેવું તેવું નહોતું.
1
2
'વંદે માતરમ્'ના ગીતનો અર્થ ફકત રાષ્ટ્ર્ભક્તિનું ગીત નથી, પરંતુ તે આદર્શો અને સંકલ્પોને આપણા નિત્ય સાથે જોડવાનું છે, કે જેમણે આપણા દેશને
સ્વાતંત્રતા સંઘર્ષને અનુપ્રાણિત કર્યું હતું.
2
3
મોલાના અબ્દુલ કલામ આઝાદેઅ તેમની પુસ્તક 'આઝાદીની વાર્તા'માં ભારત છોડો આંદોલન અંગે લખ્યું છે કે કોંગ્રેસ કાર્યસમિતિનો પ્રસ્તાવ પ્રકાશિત થવાની સાથેજ આખા ભારતમાં વિજળીનું મોજુ ફરી વળ્યું.
3
4
શું ખરેખર લાલ કિલ્લા ઉપર 16મી ઓગષ્ટે રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો ? હા, લાલ કિલ્લા ઉપર 15મી ઓગસ્ટે રાષ્ટ્રિય ધ્વજ લહેરાવ્યો હતો એવી માન્યતા
લોકોના દિમાગમાં છે તે ધારણા ખોટી છે તેવું આઝાદીના 60માં વર્ષમાં દેશના ફૌજી અખબારે બતાવ્યું છે.
4
5
આપણે તો ખુશ થવું જોઈએ કે આપણે સ્વતંત્ર ભારતના 60 વર્ષ જોયા છે. આ સત્તાવન વર્ષ નિરર્થક નહી પણ સાર્થક વિત્યા કહેવાય. કારણકે આજે ભલે ઘઉ-ચોખા કે તેલના ભાવ આસમાન પર પહોંચી ગયા હોય પણ આપણે તેને સરળતાથી મેળવી તો શકીએ છીએ.
5
6
ભારતની અવકાશ એજન્સી(ઇસરો) ગંભીરતાથી માનવીય અવકાશી મિશન અંગે વિચારી રહ્યું છે. આ પ્રોજેકટમાં ઉપયોગમાં લઇ શકાય તેવી નવી કેપ્સુલ ટેકનોલોજી અંગે તેઓ એક વર્ષની અંદર એક અહેવાલ પણ તૈયાર કરશે, એમ ઇસરોના ચેરમેન જી.માધવન નાયરે જણાવ્યું હતું.
6
7
હું તો આશ્ચર્યમાં છું કે તમે વિચારો છો કે કોંગ્રેશ અને લીંગ, બન્નેના પક્ષ ન્યાયસંગત છે અને લગભગ ઝિન્નાની માંગ વધારે મહત્વની છે.
7
8
જ્યારે રાતના ટકોરા પડશે, ત્યારે આખી દુનિયા તો ઉંઘતી હશે, તે સમયે ભારત જાગીને જીવન અને સ્વતંત્રતા મેળવશે. એક એવી ક્ષણ છે જે ઈતિહાસમાં વારંવાર નથી આવતી.
8
9
સંભવ છે કે 2050 માં વૈષ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થાન છે અને સન 2025 માં જ પ્રથમ ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસની દર સર્વોચ્ચ થાય.
9
10
આઓ દિલમાં જોશ જગાવીએ
ભારતનો જયકાર બોલાવીએ
સૂતેલા દેશપ્રેમને જગાડી
ચાલો સ્વતંત્રતા દિવસ મનાવીએ...
10
11
જ્યાં સૌના ચહેરા હસતાં હોય, અને દુ:ખ કોઈને ન પડતા હોય.
આ કેટલા સુંદર સપના છે, બસ આ તો મારી કલ્પના છે.
11
12
સંસ્થા ‘એનએસએસ’ની મારફત થયાં એક સર્વે પ્રમાણે ભારતમાં
બેકારી, કામકાજ અને જનસંખ્યાથી લાગેલાં પરિણામો બાબતે ગામો અને શહેરોમાં અલગ-અલગ રીતે આ
પરિણામો સામે આવ્યાં છે :
12
13
અચાનક બજારમાં ઝડપથી ચાલી રહેલી નેહાના પગલાં કોઈને જોઈને થંભી ગયા. એક ક્ષણ માટે તો તેને લાગ્યુ કે તેને આભાસ તો નથી થઈ રહ્યો. આ...આ.. તો અખિલ છે. મારા બાળપણ નો મિત્ર. વાળમાં કંકુ, માથા પર ટિકલી, સાડી પહેરેલી નેહા, અખિલની બાળપણની મિત્ર નેહા કરતા એકદમ જ
13
14
મિત્ર એવો શોધવો કે ઢાલ સરીખો હોય.
સુખમાં પાછળ પડી રહે દુ:ખમાં આગળ હોય.
14
15
કે જેને ભૂલાવવાની કોશિશો કરવા છતાં પણ આજે તે
યાદ આવે છે મને વારંવાર - મારો મિત્ર, મારો યાર !
15
16
ભારતના ઇતિહાસમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતા સિવાય બીજાં અનેકો ઉદાહરણૉ બન્યાં છે, કે જે નિ:સ્વાર્થ મિત્રતાને દર્શાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશોની માફક ભારતમાં પણ 'મિત્રતા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે, અને તે દિવસે બધાં લોકો
16
17
સંબંધોની કૂંપળ તે જ માટીમાં ફૂટે છે, જ્યાં તેને મનગમતું વાતાવરણ મળે છે, પછી તે લગ્ન હોય, પ્રેમ હોય કે દોસ્તી હોય. કોઈપણ સંબંધને વિકસવા માટે જરૂર હોય છે, યોગ્યતાની, સહનશીલતાની અને પ્રેમ ની. જે સંબંધોમાં આમાંથી કોઈ એકની કમી હોય તો તે સંબંધોની ઉંમર
17
18
આપણા ભાગવત પુરાણમાં કૃષ્ણ અને સુદામાની મિત્રતાના ખુબ જ વખાણ કરેલા છે. કૃષ્ણ અને સુદામા બંને ખાસ મિત્રો હતાં. સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતાં. સુદામા અને શ્રીકૃષ્ણ બંન્ને સાંદીપની આશ્રમમાં ભણતાં હતાં ત્યારથી જ ખુબ સારા મિત્રો બની ગયાં હતાં.
18
19
આ સંસાર નો વિચિત્ર નિયમ છે કે દરેક સારી વાતનો વિરોધ થાય છે. રિયા અને જતિનની દોસ્તી પણ બીજા વિદ્યાર્થીઓના આંખોમાં ખટકવા લાગી હતી અને બધાએ રિયા અને જતિનને એકબીજાની વિરુધ્ધ કાન ભંભેરણી કરવાની શરૂઆત કરી દીધી. ધીરે ધીરે બંને વચ્ચે દરાર વધતી ગઈ અને બેસ્ટ
19