રક્ષાબંધનનો તહેવાર આવે કે દરેક બહેનોને પોતાના ભાઈને ઘરે જવાનું છે વિચારીને જ મનમાં એક અનોખા આનંદની લાગણી થાય છે. અને એમાં પણ ખાસ કરીને તહેવારોના દિવસે મળતાં ઉપહારોને...
માણસના જીવનમાં આમ તો ધણા સંબંધો છે, જે દરેકના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. કોઈ પણ સંબંધ વગર માનવીનું જીવન વૃક્ષ વગરની વેરાન જમીન જેવું છે. વૃક્ષ આપણને ઉનાળામાં અને ચોમાસામાં પોતાની છાયા...
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનને પ્રેમની દોરીમાં બાંધે છે. આ દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેને પોતાની રક્ષા માટે નાજુક દોરાનું એક બંધન બાંધે છે જેને રાખડી કહેવાય છે. રાખડીનો સાચો અર્થ પણ
આમ તો રક્ષાબંધન જોડે ઘણી કથાઓ સંકળાયેલી છે. તેમાંથી કેટલીક લોકચર્ચિત કથાઓ આપી રહ્યા છે. તેમાંથી પહેલી કથાનું ધાર્મિક મહત્વ છે જેને પૂજાની સાથે કહેવામાં આવે છે. અને બાકીની કથાઓમાં ભાઈ-બહેનના પ્રેમના પ્રતિકનું આ તહેવાર સાથેનું મહત્વ બતાવવામાં આવ્યું
ક્યારે અને કેવી રીતે રાખડી બાંધશો ?
- વહેલી સવારે ઉઠીને નિત્યકામથી પરવારીને સ્નાન કરી લો.
- હવે આખા દિવસમાંથી કોઈ એક શુભ મુર્હત જોઈ ઘરમાં કોઈ પવિત્ર ...
રક્ષાબંધન અર્થાત પ્રેમબંધન, આ દિવસે ભાઈ બહેનના હાથ પર રાખડી જ નહી પણ ભાઈ પ્રત્યેના પોતાના પ્રેમને પણ બાંધે છે. ભાઈ બહેનનો પ્રેમ એટલેકે પરાક્રમ, પ્રેમ, સાહસ અને સંયમનો સાથ. ભોગ અને સ્વાર્થની છાયામાં ઉછરી રહેલી આ દુનિયામાં ભાઈ-બહેનનો પ્રેમ....
તા. 17મી જાન્યુ.ના રોજ ગુજરાત વિધાનસભામાં 12મી વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા 182માંથી 177 સભ્યોએ ધારાસભ્યપદના બંધારણીય શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં કોઇકારણોસર 4 સભ્યો ગેરહાજર હોવાથી તેઓ હવે પછી નવા અધ્યક્ષ પાસેથી શપથગ્રહણ કરશે...
નરેન્દ્ર મોદીને દેશના સૌથી લોકપ્રિય નેતા અને જાણીતી વ્યક્તિ તરીકે સૌથી વધારે વોટ મળ્યાં છે. ભારતના પ્રથમ બહુભાષી પોર્ટલ વેબદુનિયા ડોટ કોમે એક નવો અને અનોખો પ્રયાસ કર્યો હતો જેમાં નરેન્દ્ર મોદી મોખરે રહ્યાં હતાં. નરેંન્દ્ર મોદી ફક્ત ગુજરાતમાં જ...
ભારતના પ્રથમ બહુભાષી પોર્ટલ વેબદુનિયા ડોટ કોમે એક નવો અને અનોખો પ્રયાસ કરીને ઓનલાઇન રાષ્ટ્રીય અને સ્થાનિક સર્વેક્ષણ કરાવ્યો હતો. આ સર્વે 10મી જાન્યુઆરીએ સમાપ્ત થયો અને તેનું પરિણામ આવતા સોમવારે એટલે કે તા. 14મી જાન્યુઆરીના રોજ જાહેર થશે...
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી-2007માં ચૂંટાયેલા તમામ ધારાસભ્યોની શપથવિધિ અને નવા અધ્યક્ષની વરણી માટે આગામી 17 અને 18મી જાન્યુઆરીએ દિવસ માટે વિધાનસભાની બેઠક બોલાવવાની બાબતને આજે મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં મંજૂરી આપવામાં...
આ સર્વેક્ષણનો આજે અંતિમ દિવસ એટલે કે છેલ્લો દિવસ છે એટલે જેમ જલદી બને તેમ જેટલા સર્વે તમારે નાખવા હોય તેટલા સર્વે તમે નાખવા જ માંડો. એક વ્યક્તિને જ્યાં સુધી ઇચ્છા હોય ત્યાં સુધી સર્વેમાં ભાગ લઇ શકે છે, કોઇ મર્યાદા નથી...
મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંડળની રચના બાદ વિવિધ ખાતાઓની કરેલી ફાળવણીમાં ગૃહ, માહિતી, નર્મદા, બંદરો સહિતનો હવાલો પોતાની પાસે રાખીને રાજ્યકક્ષાના પ્રધાનોમાં ગૃહવિભાગનો હવાલો ખાસ વિશ્વાસુ અમીત શાહને અને નાણાખાતુ વજુભાઈ વાળાને ફરી એકવાર...
આ મંદિર શિવ મંદિર, ગણેશ મંદિર, દુર્ગા મંદિર કે પછી હનુમાન મંદિરના નામથી નહી પરંતુ 'મોદી મંદિર'ના નામથી ઓળખાય છે. આ મંદિરમાં ભગવાન તરીકે સ્વયં નરેન્દ્ર મોદીની તસવીરો બિરાજમાન છે.