0
ચૈત્ર નવરાત્રી ઘટ સ્થાપના મુહુર્ત
બુધવાર,એપ્રિલ 10, 2013
0
1
જેમ જૈન માત્ર જ્ઞાનને પ્રાપ્ત વ્યક્તિને તીર્થકર કે અરિહંત કહે છે, બૌદ્ધ સંબુદ્ધ કહે છે તેવી જ રીતે હિન્દુ ભગવાન કહે છે. ભગવાનનો અર્થ છે જિર્તદિય. ઈદ્રિયોને જીતનારો. ભગવાનનો અર્થ ઈશ્વર નથી અને જેટલા પણ ભગવાન છે તે ઈશ્વર નથી. ઈશ્વર કે પરમેશ્વર ...
1
2
મંગળવાર,ફેબ્રુઆરી 5, 2013
ઘણીવાર કોઈ સમય વિશેષમાં કોઈ ગ્રહ અશુભ ફળ આપે છે. આવામાં તેની શાંતિ જરૂરી છે. ગૃહ શાંતિ માટે કેટલાક શાસ્ત્રીય ઉપાય પ્રસ્તુત છે. તેમાંથી કોઈ એકને પણ કરવાથી અશુભ ફળમાં કમી આવે છે અને શુભ ફળોમાં વધારો થાય છે.
2
3
ગુરુવાર,જાન્યુઆરી 17, 2013
પવિત્ર આત્માની ઓળખ વિશે ઘણી ખોટી ધારણાઓ છે. કેટલાક લોકો પવિત્ર આત્માને એક રહસ્યાત્મક શક્તિના રૂપમાં જુએ છે. અન્ય પવિત્ર આત્માને તેના નિવૈયક્તિક શક્તિના રૂપમાં જુએ છે, જે પરમેશ્વરના અનુયાયીઓને ઉપલબ્ધ કરાવે છે. પવિત્ર આત્માની ઓળખ વિશે કહેવાય છે કે ...
3
4
ગુરુવાર,જાન્યુઆરી 3, 2013
ભારતમાં કહેવાય છે કે જેટલા દિવસ નથી તેનાથી તો વધુ તહેવારો અને મેળાઓ છે. જેની પાછળનું મુખ્ય કારણ છે ભારતની ઉત્સવપ્રિય અને શ્રદ્ધાળુ લોકો. ભારતના લોકો ધર્મપ્રિય હોવાની સાથે સાથે ઉત્સવપ્રિય પણ છે. દરેક ઉત્સવો ઉજવવાનો તેમનો અંદાજ અને ઉત્સાહ જોવા લાયક ...
4
5
હિન્દુ શાસ્ત્રો મુજબ 16 તારીખથી ધનુર્માસનો પ્રારંભ થયો છે. આથી હવે આગામી 14 જાન્યુઆરી સુધી લગ્ન સહિતના તમામ શુભ કાર્યો વર્જીત થઈ ગયા છે. આ અંગે માહિતી આપતા સ્વામી નારાયણ મંદિર કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવસ્તસલદાસે જણાવ્યુ હતુ કે આ ધનુર્માસમાં લગ્ન ...
5
6
હિન્દુ ધર્મગ્રંથ વેદોનુ સંક્ષિપ્ત છે. ઉપનિષદ અને ઉપનિષદનો સંક્ષિપ્ત છે ગીતા. સ્મૃતિયા ઉક્ત ત્રણેયની વ્યવસ્થા અને જ્ઞાન સંબંધી વાતોને ક્રમશ: અને સ્પષ્ટરૂપે સમજાવ છે. પુરાણ,રામાયણ અને મહાભારત હિન્દુઓનો પ્રાચીન ઈતિહાસ છે ધર્મગ્રંથ નહી. વિદ્વાન કહે છે ...
6
7
શુક્રવાર,ડિસેમ્બર 7, 2012
શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી દુ:ખ કાપો દયા કરી દર્શન શિવ આપો... શંભુ શરણે પડી તારું મુખડું મનોહર જોયા કરુ
રાત દહાડો ભજન તારુ ગાયા કરુ.. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ રહે અંત સમય તારુ ધ્યાન ... આશિષ આપો.. દયા કરી દર્શન શિવ આપો.... શંભુ શરણે પડી મારી ...
7
8
ભૈરવને શિવજીનો અંશ માનવામાં આવે છે. સ્વાદાષ્ટાધ્યાય અને ભૈરવ તંત્રથી આ તથ્યની ખાતરી થાય છે. ભૈરવનો રંગ શ્યામ છે. તેમના ચાર હાથ છે. જેમા તેઓ ત્રિશુલ, ખડગ, ખચ્ચર અને નરમુંડને ધારણ કરે છે. તેમનુ વાહન શ્વાન મતલબ કુતરો છે. ભૈરવ શ્મશાનવાસી છે. તેઓ ...
8
9
આનંદ મંગલ કરું આરતી આનંદ મંગલ કરું આરતી‚ હરિ ગુરુ સંતની સેવા‚
પ્રેમ ધરી મંદિર પધરાવું‚ સુંદર સુખડાં લેવા…આનંદ મંગલ કરુ આરતી રત્ન જડીત બાજોઠ ઢળાવ્યા‚ મોતી ચોક પૂરાવ્યા,
રત્ન કુંભ વત બાહર ભીતર‚ અકળ સ્વરૂપી એવા…આનંદ મંગલ કરુ આરતી અનહદ વાજાં ભીતર વાગે‚ ...
9
10
મંગલ મૂરતિ મારુતિ નંદન,
સકલ અમંગલ મૂલ નિકંદન ...મંગલ પવનતનય સંતન હિતકારી, હ્દય બિરાજત અવધ બિહારી ...મંગલ માતાપિતા ગુરુ ગણપતિ શારદ,
શિવા સમેત શંભુ શુક્ર નારદ ...મંગલ ચરનકમલ બંદઉ સબ કાહુ,
દેહુ રામપદ નેહુ નિબાહુ ...મંગલ
10
11
ગાંધીનગરથી 13 કિ.મીના અંતરે આવેલા રૂપાલ ગામના વરદાયિની માતાના મંદિરે નવરાત્રી દરમિયાન પરંપરાગત રીતે પલ્લી મેળાનું આયોજન છેલ્લા સાડા પાંચ હજાર વર્ષથી કરવામાં આવે છે. આ પલ્લીની યાત્રામાં દર વર્ષે આશરે 30 હજાર કીલો કરતા વધારે ઘીનો અભિષેક કરવામાં આવે ...
11
12
કેટલાક પુરાણોનુ માનવુ છે કે દૈત્યારાજ બલિનો વધ કરવા માટે ભગવાન ત્રિલોકનાથે વામન અવતાર ધારણ કર્યો અને તેના ગર્વને ચકનાચૂર કર્યુ. આ સમગ્ર ભગવાનના ચરણ સ્પર્શથી દૈત્યરાજ બલિનુ આખુ શરીર રત્નનું બની ગયુ. ત્યારે દેવરાજ ઈદ્રએ તેમના પર વજ્રનો ઘા કર્યો. આ ...
12
13
શનિવાર,સપ્ટેમ્બર 22, 2012
નિરંતર ભગવાનના સાથનો અનુભવ કરવો તથા એમના પ્રેમમાં મગન રહેવું એ યોગ્યુક્ત જીવન છે. ઈશ્વરીય જ્ઞાનના અનુરૂપ અલિપ્ત સ્થિતિ બનાવવી તે યોગયુક્ત સ્થિતિ છે. લાંબા સમયથી શ્રેષ્ઠ યોગ અભ્યાસ કરતાં કરકતાં મનુષ્યની સ્થિતિ બને છે ત્યારે તેને યોગયુક્ત રહેવામાં ...
13
14
શુક્રવાર,સપ્ટેમ્બર 7, 2012
પુરૂષોત્તમ માસ ત્રણ વર્ષમાં એક વાર આવે છે. આ ખુદ ભગવાન્મે પોતાના નામ સાથે જોડ્યો હતો. આ માસ ધર્મ અન પુણ્યકાર્ય કરવા માટે સર્વોત્તમ હોય છે. કારણ કે આ મહિનામાં પૂજન-પાઠ કરવાથી વધુ પુણ્ય મળે છે. આ મહિનામાં શ્રાદ્ધ, સ્નાન અને દાન કરવાથી કલ્યાણ થાય છે.
14
15
વેબદુનિયા - ઋણ અને દેવુ એવા શબ્દો છે જેને પોતાના જીવનથી દૂર રાખવામાં જ ભલાઈ રહેલી છે. એક વખત દેવાનાં દરિયામાં ડુબકી મારીએ ત્યારપછી તેમનાથી બહાર નીકળવુ અત્યંત મુશ્કેલ છે. દેવાનાં લીધે વ્યક્તિ સતત માનસિક તાણમાં રહેતી હોય છે..
15
16
કર્જમાંથી મુક્તિ મેળવવા માટે ગજેન્દ્ર-મોક્ષ સ્તોત્રના સૂર્યોદેવ પહેલા રોજ પાઠ કરવા જોઈએ આ એવો અચૂક ઉપાય છે જેનાથી ગમે તેટલુ મોટુ દેવુ કેમ ન હોય તે જલ્દી ઉતરી જાય છે. નાથ કૈસે ગજ કો ફન્દ છુડ઼ાઓ, યહ આચરણ માહિ આઓ. ગજ ઔર ગ્રાહ લડ઼ત જલ ભીતર, લડ઼ત-લડ઼ત ગજ ...
16
17
પૂજા અને ભક્તિનુ એક મુખ્ય અંગ છે તિલક. ભારતીય સંસ્કૃતિમાં પૂજા-અર્ચના, સંસ્કાર વિધિ, શુભ કાર્યો, યાત્રા ગમન, મંગલકાર્યની શરૂઆતમાં કપાળ પર તિલક લગાવીને તેને અક્ષત(ચોખા)થી સુશોભિત કરવામાં આવે છે. યુપીમાં આજે પણ આરતીની સાથે આદર, સત્કાર-સ્વાગત કરવા માટે ...
17
18
વેબદુનિયા - અનેક ભારતીય સમૂદાયોમાં મેલીવિદ્યા પ્રત્યે જબરદસ્ત વિશ્વાસ છે. તેઓનું માનવુ છે કે, કોઈપણ વ્યક્તિ ઉપર મેલી નજરની આડઅસર થઈ શકે છે. આવી પરિસ્થીતીમાં ભોગ બનનારાને અણધારી મુસીબતોનો સામનો કરવો પડે છે. ઘરમાં અચાનક કોઈ બિમાર પડે અથવા તેને ...
18
19
મનવાંછિત ફળ અને ધનની પ્રાપ્તિ માટે શ્રી ગણેશના ફોટો કે મૂર્તિ આગળ 'સંકટનાશન ગણેશ સ્તોત્ર'ના 11 પાઠ કરો.. અહી અમે રજૂ કરી રહ્યા છે શ્રી ગણેશનું લોકપ્રિય સંકટ્નાશન સ્તોત્ર
19