About Hinduism 40

મંગળવાર, 31 માર્ચ 2026
0

Ravivar Upay- સૂર્યને આપો અર્ધ્ય -સૂર્યદેવની પૂજા કરવાના આ નિયમ જરૂર જાણી લો

રવિવાર,ફેબ્રુઆરી 18, 2024
0
1
દર મહિને શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે માસિક દુર્ગાષ્ટમી ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વની માતા દુર્ગાને સમર્પિત છે. તેથી, આ દિવસે દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે
1
2

માતા લક્ષ્મીને કયુ ફૂલ નથી ચઢાવાય છે

શુક્રવાર,ફેબ્રુઆરી 16, 2024
અમે બધા પૂજા માટે મેરીગોલ્ડ, ગુલાબ, હિબિસ્કસ, આક અને તુલસી સહિતના ઘણા ફૂલો તોડીએ છીએ. અજાણતાં જ આપણે દેવી લક્ષ્મીને તે ફૂલો પણ ચઢાવીએ છીએ જે તેમને પ્રિય નથી.
2
3

માતા નર્મદાની જન્મ કથા

બુધવાર,ફેબ્રુઆરી 14, 2024
જન્મ કથા 1- કહીએ છે કે તપસ્યામાં બેસ્યા ભગવાન શિવના પરસેવાથી નર્મદા પ્રકટ થઈ. નર્મદા પ્રકટ થતા જ તેમના અલૌકિક સૌંદર્યથી એવી ચમત્કારી લીલાઓ થઈ કે પોતે શિવ પાર્વતી ચોંકી ગયા. ત્યારે
3
4
Guruwar upay- ગુરૂવારનો દિવસ દેવી લક્ષ્મીના નાથ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ સર્વજ્ઞાત છે કે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ વગર ક્યાં પણ રોકાતી નથી.
4
4
5
વસંત પંચમીને અબૂઝ શુભ મુહુર્ત માનવામાં આવે છે. આ દિવસે, લગ્ન, ગૃહ પ્રવેશ, તમામ 16 ધાર્મિક વિધિઓ, ખાસ કરીને વિદ્યારંભ સંસ્કાર, કરિયર, સંપત્તિ અને વૈવાહિક જીવનમાં સફળતા લાવે છે.
5
6

Maa Saraswati- સરસ્વતી માતા વિશે માહિતી

સોમવાર,ફેબ્રુઆરી 12, 2024
ધાર્મિક માન્યતાઃ આ કારણોસર, માતા સરસ્વતીને જ્ઞાનની દેવી માનવામાં આવે છે, તેમની પૂજા કરવાથી વ્યક્તિને સિદ્ધિઓ મળે છે.
6
7
Shaniwar Upay: શનિવારે આ ખાસ ઉપાય કરવાથી ભગવાન શનિદેવની કૃપાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આવી સ્થિતિમાં શનિવારે આ ઉપાયો ચોક્કસ કરો.
7
8

ગણપતિ નો થાળ

શુક્રવાર,ફેબ્રુઆરી 9, 2024
જમવાંને પધારો ગજાનંદ રે ... મારા પ્રેમની થાળી
8
8
9
Holi 2024- હોળીનો તહેવાર 24-25 માર્ચ 2024 ના રોજ છે. આ વર્ષે ચંદ્રગ્રહણની છાયા હોળી પર છવાઈ રહી છે. આવી સ્થિતિમાં હોલિકા દહન ક્યારે કરવું શુભ થશે, રંગીન હોળીમાં ચંદ્રગ્રહણ શું વિઘ્ન ઉભી કરશે, જાણો તમામ બાબતો.
9
10
Mauni Amavasya 2024: હિન્દુ ધર્મમાં ઘણી બધી તિથિઓ હોય છે અને દરેક કોઈને પોતાનુ મહત્વ હોય છે. તેમાથી એક છે અમાસ. માર્ગશીર્ષ મહિનામાં પડનારી અમાસને મૌની અમાસ કહે છે.
10
11
Mauni Amavasya 2024 Mauni Amavasya 2024 - હિંદુ ધર્મમાં માગશર મહીનામાં કૃષ્ણ પક્ષની અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા અને દાન કરવાના ખાસ મહત્વ હોય છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાન કરવા અને દાન ...
11
12
જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત. બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર અંતર્યામી સતચિત સુખ, બહાર સદગુરુ ધ્વિભુજ સુમુખ. ઝોળી અન્નાપૂર્ણા કર માહય , શાન્તિ કમંડલ કર સોહાયઃ કયાંય ...
12
13
મૌની અમાસ શું છે? આ તિથિએ મૌન રહીને એટલે કે મૌન ધારણ કરીને અને ઋષિમુનિઓની જેમ વર્તવાથી સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી માઘ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યા.તિથિને મૌની અમાસ કહેવાય છે.
13
14
Masik Shivratri 2024- પંચાંગ અનુસાર, દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને શિવરાત્રિ વ્રત તરીકે મનાવવામાં આવે છે. આ વખતે માસિક શિવરાત્રી વ્રત 8 ફેબ્રુઆરી ના રોજ છે.
14
15
Shattila Ekadashi - એકાદશીનુ વ્રત મહિનામાં બે વાર ઉજવાય છે. 6 ફેબ્રુઆરી 2024 ષટતિલા એકાદશી છે. માઘ મહિનાના કૃષ્ણપક્ષને ષટતિલા એકાદશીના નામથી ઓળખવામાં આવે
15
16
હકીકતમાં કાળો દોરો બાંધવાના વૈજ્ઞાનિક કારણ પણ છે. આપણુ શરીર પંચ તત્વોથી મળીને બન્યું છે. આ પંચ તત્વ- પૃથ્વી, હવા, અગ્નિ, જળ અને આભ. તેનાથી મળતી ઉર્જા આપણા શરીરનું સંચાલન કરે છે. તેનાથી મળતી ઉર્જાથી જ આપણે સર્વસુવિધાને પ્રાપ્ત કરીએ છે.
16
17
Magh Saptami 2024- રથ સપ્તમીનો તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની સાતમના દિવસે ઉજવવામાં આવે છે. સૂર્યદેવની આરાધનાનો દિવસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસથી સૂર્યદેવ પ્રગટ થયા હતા અને તેમણે સમગ્ર વિશ્વને પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું.
17
18
શિવજી ના ધનુષ્ય નું નામ શું હતું- માતા સીતાના સ્વયંવરમાં જે ધનુષ્ય હતું તે ધનુષ્ય નું નામ પિનાક હતું.રામાયણમાં એક જ ઉલ્લેખ છે કે સીતાના પિતા જનકે જાહેરાત કરી હતી કે જે કોઈ શિવના ધનુષ્ય પર તીર શોધી શકશે તેની સાથે સીતાના લગ્ન કરવામાં આવશે.
18
19
Shiv Dhanush Mystery: રામાયણને હિન્દુ ધર્મમાં પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. રામાયણમાં શ્રી રામ અને માતા સીતા સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ છે. આમાંથી એક છે સીતા સ્વયંવર. સીતા સ્વયંવર સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ છે જે લોક માન્યતાઓમાં પ્રચલિત છે.
19