About Hinduism 52

મંગળવાર, 14 એપ્રિલ 2026
0

Friday Upay- આ સરળ ઉપાયથી ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન થશે

બુધવાર,જૂન 7, 2023
0
1
Jagannath Rath Yatra- જેઠ મહિનાના પૂર્ણિમા તિથિ જ આ ઉત્સવ શરૂ થઈ જાય છે. આ દિવસે જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામને સ્નાન કરાવાય છે. સ્નાન પછી પારંપરિક રૂપથી ત્રણ દેવને બીમાર માનીએ છે અને તેણે રાજ વૈધની દેખરેખમાં સ્વસ્થ ...
1
2
Mangalwar Upay: જે ભક્ત મંગળવારે આવું કરે છે તેના પર બજરંગબલીના આશીર્વાદ વરસે છે. બીજી તરફ મંગળવારના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિને જીવનની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તો આ ઉપાયો ચોક્કસ અજમાવો.
2
3
Chaturmas 2023- જે દિવસોમાં ભગવાન વિષ્ણુ શયન કરે છે તે ચાર મહીનાને ચાતુર્માસ અને ચોમાસ પણ કહે છે. દેવશયની એકાદશીથી દેવપોઢી એકાદશી સુધી ચાતુર્માસ ચાલશે. એકાદશીથી એકાદશી સુધીનો ચાતુર્માસ સુધીના ચાર મહીનામાં જુદાજુદા ધાર્મિક કાર્ય કરવાથી માણસને ખાસ ...
3
4
Ashadh Maas - સનાતન ધર્મમાં દર મહીનાને મહત્વપૂર્ણ જણાવ્યુ છે પણ અષાઢ મહીના ખૂબ ખાસ ગણાય છે. જે હિંદુ ધર્મના પવિત્ર મહીનો હોય છે. પંચાગ મુજબ આજે એટલે કે 5 જૂનથી અષાઢ મહીનો શરૂ થઈ રહ્યો છે.
4
4
5
somwar upay- સોમવારનો દિવસ શિવ ભગવાનનો દિવસ બતાવ્યો છે. ભોલેનાથની આ દિવસે પૂજાનુ વિધાન છે. બીજી બાજુ મોટી સંખ્યામાં લોકો આ દિવસે શંકર ભગવાનના નામનુ વ્રત પણ કરે છે.
5
6
Jagannath Rath Yatra- ભગવાન જગન્નાથ જ્યારે નગર ચર્ચ માટે નિકળે તે પહેલા ભગવાન 15 દિવસ મોસાળમાં રહેવા જાય છે. 15 દિવસ પોતાના મોસાળ રહીને આવ્યાં હોય
6
7
Vat purnima vrat muhurat- જ્યેષ્ઠ માસની પૂર્ણિમાને વટ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે. આ સાથે સુહાગની રક્ષા માટે વટ ​​પૂર્ણિમા વ્રત પણ રાખવામાં આવે છે. - જ્યેષ્ઠ માસની પૂર્ણિમા તિથિ 3 જૂન, શનિવારે સવારે 11.16 ...
7
8
પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણને વ્રત કરવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે પવિત્ર નદી અથવા પૂલમાં સ્નાન અને દાન કરવું મહત્વપૂર્ણ છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ આકારમાં છે. એટલે કે, જે દિવસે ચંદ્ર તેના સંપૂર્ણ કદમાં દેખાય છે, ત્યાં પૂર્ણ ...
8
8
9
વટ સાવિત્રીના વ્રતની શરૂઆત જેઠ મહિનાની અમાસના રોજ થાય છે અને તેનુ સમાપન જેઠ મહિનાની પૂનમના દિવસે થાય છે. આ વખતે વટ સાવિત્રીનુ વ્રત દક્ષિણના માનથી 3 જૂનના રોજ અને ઉદયાતિથિના હિસાબથી 4 જૂનના રોજ ઉજવાશે.
9
10
વટ સાવિત્રી વ્રત (વટ પૂર્ણિમા) 3 જૂન 2023 બપોરે 11.16 થી શરૂ વટ સાવિત્રી વ્રત નો સમાપન - 4 જૂન 2023 ને સવાર એ 9.11 વટ સાવિત્રી વ્રતના શુભ મુહુર્ત- 4 જૂન 2023 સવારે 9.40 મિનિટથી
10
11
દેવી રુક્મિણી વિદર્ભના રાજા ભીષ્મકની પુત્રી હતી. રુક્મિણી તેની બુદ્ધિ, સુંદરતા અને ન્યાયી વર્તન માટે પ્રખ્યાત હતી. રુક્મિણીજીનું આખું બાળપણ શ્રી કૃષ્ણની હિંમત અને બહાદુરીની વાર્તાઓ સાંભળવામાં વીત્યું હતું.
11
12
Gayatri Jayanti 2023 : જ્યેષ્ઠ મહિનાની શુક્લ એકાદશી તિથિના દિવસે, શ્રેષ્ઠ નિર્જલા એકાદશી સમગ્ર ભારતમાં માતા ગાયત્રીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. મા ગાયત્રીને વેદમાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા ગાયત્રી ત્રણ દેવો ...
12
13
Bhimseni ekadasshi 2023- અજવાળી એકાદશીને નિર્જલા અગિયારસ પણ કહે છે : ભીમે આ એકાદશીનું વ્રત કરેલું આ દિવસે ભગવાન વિષ્‍ણુની પૂજા કરી આમ્રફળ ધરાવવા નું અનેરૂ મહત્‍વ આજે જેઠ સુદ અગિયારસ ‘ભીમ અગિયારસ' ! લોકો આ તહેવારની ભાવભેર ઉજવણી કરે છે.
13
14
આખા વર્ષની એકાદશીનું ફળ આપતી આ એકાદશી ભીમે કરી હોવાથી તેને ભીમ અગિયારશ પણ કહેવાય છે. આ દિવસે જળથી ભરેલા કુંભનું દાન કરવાનું પણ ખાસ મહત્વ છે.
14
15
Ganga Dussehra 2023 - જ્યેષ્ઠ શુક્લ દશમીના દિવસે ગંગા દશેરા ઉજવાય છે. ગંગા દશેરાના દિવસે લોકો મા ગંગાની પૂજા કરે છે અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. આ વર્ષે ગંગા દશેરા દશમી તિથિ શરૂ થાય છે: 11:50 - 29 મે 2023 દશમી તિથિ સમાપ્ત થાય છે: 13:10 - 30 મે ...
15
16
Nirjala Ekadashi 2023:દર મહીને બે એકાદશીઓ આવે છે અને તે તમામ અલગ-અલગ નામે ઓળખાય છે. તેવી જ રીતે જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશીને નિર્જલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. નિર્જલા એકાદશીને ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
16
17
હિન્દુ ધર્મ મુજબ અનેક ઘરમાં કાનુડો બિરાજમાન હોય છે અને રોજ બાળ ગોપાલની પૂજા પણ થાય છે. પણ શુ તમે જાણો છો કે કાનુડાની પૂજામાં કેટલીક ખાસ વાતોનુ ધ્યાન રાખવામાં આવે છે. આ 5 નિયમ વિશે તમને જરૂર માહિતી હોવી જોઈએ.
17
18
Ganga dussera- વર્ષ 2023 માં, ગંગા દશેરાનો તહેવાર આવતીકાલે, 30 મે 2023, મંગળવારે ઉજવવામાં આવશે. જ્યેષ્ઠ શુક્લની દશમી તિથિ 30 મેના રોજ આવી રહી છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા નદી ભગવાન શિવના તાળાઓમાંથી નીકળીને પૃથ્વી પર આવી હતી.
18
19
ગંગા દશહરા (Ganga Dussehra) 30 મે ના રોજ ઉજવાશે. આ વર્ષે ગંગા દશેરા પર ચાર શુભ યોગ બની રહ્યા છે. જો આ દિવસને વધુ મહત્વપૂર્ણ બનાવી રહ્યા છે. જેઠ મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના રોજ હસ્ત નક્ષત્રમાં મા ગંગાનુ પૃથ્વી લોક પર અવતરણ થયુ હતુ. તેમના પૃત્વી ...
19