0
Akshaya Tritiya 2021 Date- ક્યારે છે અક્ષય તૃતીયા જાણો તિથિ અને મૂહૂર્ત અને મહત્વ
બુધવાર,મે 5, 2021
0
1
Shani Sade sati- કુંભરાશિ વાળાને શનિની સાડેસાતીથી ક્યારે મળશે છુટકારો? જાણો શનિના બીજા ચરણનો અસર અને ઉપાય
1
2
Garud puran Gujarati- આ 3 વસ્તુઓથી હમેશા બચીને બની શકો છો તમારી મૃત્યુના કારણ
2
3
દરેક દિવસનુ પોતાનુ મહત્વ છે. દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. આ જ રીતે રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ અને શત્રુઓથી સુરક્ષા માટે રવિવારનુ વ્રત ઉત્તમ માનવામાં આવે છે. પણ તમારી અંદર વ્રત કરવાની ક્ષમતા ન ...
3
4
ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. હિંદુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ દરેક મહિનાની ચતુર્થી તિથિ પર ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષમાં ...
4
5
હિન્દુ ધર્મના 18 પુરાણોમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. તેમા ભગવાન શ્રી હરિ વિષ્ણુની મહિમા ભક્તિનો વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યુ છે. ગરુડ પુરાણના એક શ્લોકમા એવી સાત બાબતો વિશે જણાવ્યુ છે જેને માત્ર જોઈને વ્યક્તિને પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. જોકે, આ ...
5
6
ભગવાન ગણેશ ભક્તો પર પ્રસન્ન થઈને દુ:ખોને હરે છે. અને ભક્તોની બધી મનોકામના પૂરી કરે છે. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આજે અમે તમને બુધવારે કરવામાં આવતા કેટલાક ઉ પાય બતાવીશુ જેને અપનાવવાથી બધી પરેશાનીઓ દૂર થઈને ધનની ...
6
7
હિન્દુ પંચાગનો બીજા મહિનાને વૈશાખના નામથી ઓળખાય છે. આ વર્ષ 28 મે એટલે કે આવતીકાલે વૈશાખ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. વૈશાખનો મહિનો 28 એપ્રિલ 2021થી 26 મે સુધી રહેશે. ધાર્મિક માન્યતઓ મુજબ બ્રહ્માજીએ આ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે.
7
8
જીવનમાં સફળતા મેળવા માટે આત્મવિશ્વાસનુ હોવુ ખૂબ જરૂરી છે. ઘણી વખત આત્મવિશ્વાસની કમીને કારણે આપણે ઘણી બધી વસ્તુ કરી શકતા નથી. વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવવા આત્મવિશ્વાસથી કામ કરવું જરૂરી હોય છે. દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે, પરંતુ અનેકવાર ...
8
9
સનાતન ધર્મમાં એકાદશી વ્રતને બધા વ્રતોમાં શ્રેષ્ઠ ગણાય છે. હિંદુ પંચાગના મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશી વ્રત રખાય છે. આ વર્ષે આ તિથિ 23 એપ્રિલ દિવસ શુક્રવારને છે. એકાદશી ભગવાન
વિષ્ણુની કૃપાથી ભક્તના બધા પાપ મટી જાય છે અને પિશાચ યોનીથી ...
9
10
માનવું છે કે 12 વર્ષની ઉમ્ર સુધી બાળક ચંદ્રમાના પ્રભાવમાં હોય છે. ચંદ્રમાની સ્થિતિ અનૂકૂળ નહી હોવા પર બાળક તેમની ચચલતાના કારણે હમેશા પોતાને ઈજા પહોંચાડે છે. તેથી વાસ્તુમાં કેટલાક સરળ ઉપાયો
અજમાવીને બાળકોને ઈજા લગાવવાથી બચાવી શકાય છે. આવો જાણીએ આ ...
10
11
કામદા એકાદશી કાલે એટલે કે 23 એપ્રિલ 2021ના દિવસે શુક્રવાર છે. ભગવાન વિષ્ણુઅની આરાધના કરવા માટે આ ખૂબ ખાસ છે. શાસ્ત્રોમાં એકાદશી વ્રતને ખૂબ ફળદાતી જણાવ્યુ છે. કહીએ છે કે એકાદશીના
11
12
ચૈત્ર નવરાત્રી 2021: નવરાત્રિના પહેલા દિવસે આ રીતે કળશ સ્થાપિત કરો, જાણો શુભ મૂહૂર્ત
12
13
હિંદુ ધર્મમાં પૂર્ણિમા, અમાવસ્યા અને ગ્રહણનાં રહસ્યોને ઉજાગર કરવામાં આવ્યું છે. આ સિવાય વર્ષમાં એવા ઘણા મહત્ત્વપૂર્ણ દિવસ અને રાત છે જેમનો ધરતી અને માનવમન ઉપર ઊંડો પ્રભાવ પડે છે. તેમાંથી મહિનાનાં બે મહત્ત્વપૂર્ણ દિવસ છે પૂર્ણિમા અને અમાવસ્યા. ...
13
14
શ્રીકૃષ્ણએ 5 પવિત્ર વસ્તુઓ વિશે જણાવ્યું છે, જેને ઘરમાં રાખવા માત્રથી ઘરમાં હમેશા સુખ સમૃદ્ધિ આવે છે
14
15
ચૈત્ર શુક્લ પ્રતિપદાથી નવસંવત્સર શરૂ હોય છે. આ તિથિથી પિતામહ બ્રહ્માએ સૃષ્ટિ નિર્માણ શરૂ કર્યું હતું. ધાર્મિક શાસ્ત્રોમાં આ ખૂબ પવિત્ર તિથિ ગણાય છે. આવો જાણીએ ગુડીપડવા/ હિન્દુ નવવર્ષ પર કેવી રીતે
15
16
હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની અગિયારસને તિથિને પાપમોચની એકાદશી કહે છે. જે આ વર્ષે 07 એપ્રિલના રોજ 2021ના દિવસે બુધવારે છે. પાપમોચની એકાદશીના દિવસે શ્રીહરિ ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આજના દિવસે વ્રત ...
16
17
1. બુધવારના દિવસ બુધને સમર્પિત છે. તે સિવાય જો આ દિવસે ભગવાન ગણેશની પણ પૂજા કરાય તો ખૂબ લાભની પ્રાપ્તિ હોય છે. પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. બુધવારના દિવસે આ ખાસ ઉપાય કરી તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો.
17
18
વધારેપણું લોકો ઘરોમાં સવારની શરૂઆત ચાની પ્યાલીની સાથે હોય છે. ચા પીવાથી માણસ પોતાને તરોતાજા અનુભવ કરે છે.
18
19
વધારેપણું લોકોના ઘરોમાં મની પ્લાંટ રખાય છે. કહેવાય છે કે ઘરમાં ધનમાં વૃદ્ધિમાં સહયોગ કરે છે. પણ ઘરમાં મની પ્લાંટ રાખો છો તો કેટલીક વાતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટ્લેકે કઈ દિશામાં રાખવું અને કઈ દિશામાં ન રાખવું. તે સિવાય છોડની સારવારથી સંકળાયેલી ...
19