0

વળગાડ જેવી ઘટનાઓ શું છે.

શનિવાર,ઑક્ટોબર 3, 2015
0
1
તમે પતંગ ઉડાવ્યો હતો? તમે એના માટે પોલીસની પરવાનગી લીધી હતી? તમારી પાસે પતંગ ચગાવવાનું લાયસન્સ છે? આવા સવાલો પૂછી રહ્યા છીએ એટલે નક્કી અમારું ચસકી ગયું છે એવું તમે વિચારતા હશો પણ આવું અમે નથી કહેતા ઇન્ડિયન એરક્રાફ્ટ એક્ટ ૧૯૩૪ કહે છે. જી હા, આ કાયદા ...
1
2
સઉદી અરબના કિંગ અબ્દુલ્લા બિન અબ્દુલ અજીજ અલ સૌદની અમીરીના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. પણ આ સમાચાર તમને હેરાન કરી દેશે. પોતાની પુત્રીના લગ્નમાં કિંગ અબ્દુલ્લાએ તેને ફક્ત સોનાની ડ્રેસ જ નહોતી આપી. પણ સોનાનુ એક ટોયલેટ (ગોલ્ડન ટોયલેટ) પણ આપ્યુ હતુ. ...
2
3
ફિલ્મોમાં અનેક વાર મજાકમાં સ્ત્રીને ઘોડા પર બેસીને પરણવા જતી જોઇ છે, પરંતુ સાચુકલી દુનિયામાં અને ખાસ કરીને રીત-રિવાજ મુજબ શાનબાનથી સ્ત્રીઓ ઘોડા પર ચડીને પરણવા જાય એ વાત જ રોમાંચ ઊભો કરે તેવી છે. દેશમાં અનેક પરંપરાઓ આજે પણ નિભાવવામાં આવી રહી છે ...
3
4
રાજસ્થાનનાં માઉન્ટ આબુના શિવગંજમાં એક મકાનને 500 ફુટ દુર ખસેડવાની કવાયત ચાલી રહી છે. સાંભળીને તમને નવાઇ લાગશે,પરંતુ આ સત્ય હકિકત છે. શિવગંજનાં કર્ણસિંહ રાવને આ મકાન વારસામાં મળ્યું છે. અને કર્ણશસહ પોતાના પિતાની યાદોને તાજી રાખવા આ મકાનને તોડાવી ...
4
4
5
. સૂરતના એક નિ:સંતાન દંપતીએ 180 કરોડ રૂપિયાની જમીન દાન આપીને હવે વૃદ્ધાશ્રમમાં છે. જેથી બચેલુ જીવન સાઘારણ રીતે વિતાવી શકે. તેઓ ઈચ્છે છે કે તેમની અંતિમયાત્રા વૃદ્ધાશ્રમમાંથી નીકળે. અંતિમ સંસ્કારમાં કોઈ સમસ્યા ન આવે એ માટે 50 હજાર રૂપિયા એડવાંસમાં ...
5
6
ભારતમાં લેટ લતીફ કર્મચારીઓ માટે સ્થિતિ બહુ આદર્શ નથી. એક યા બીજા કારણોસર કામના સ્થળે તે ઓફિસે પહોંચવામાં મોડા પડતાં ભારતીય કર્મચારીઓને તેમની વારંવારની ભૂલ માટે બહારનો રસ્તો બતાવવાનું અંતિમ પગલું ૪૨ ટકા માલિકો દ્વારા ભરવામાં આવે છે. જે વિશ્વભરમાં ...
6
7
આજ સુધી માત્ર અમેરિકા, યુરોપીય સંઘ અને રશિયાને જ મંગળની યાત્રામાં સફળતા મળી છે. ૧૯૬૦થી ૫૧ મિશન યોજાયાં છે અને તેમાંથી લગભગ ૧૫ તો ‘ક્રૅશ’ થયાં છે. આ દેશોએ પણ અનેક નિષ્ફળતાઓ પછી સફળતા મેળવી છે, એટલે સફળતાનો દર, શરૂઆતની નિષ્ફળતાઓને કારણે માત્ર ૪૦ ટકા ...
7
8
શીશી સુંઘાડવી જેવા શબ્દથી સામાન્ય માણસમાં પણ પ્રચલિત થઈ ગયેલી એનેસ્થેસિયા એટલે કે દર્દીને બેભાન કરવા અંગેની દવાની શોધને આજે ૧૬૩ વર્ષ પૂરાં થાય છે સદીઓ પહેલા વાઢકાપ જે દર્દી પર કરવામાં આવતી હતી તેને જાહેરમાં કેટલાક લોકો પકડી રાખતા અને સર્જરી કરાતી ...
8
8
9
બે પગવાળા માનવીઓને અવનવા વ્યસનો હોય છે, પરંતુ જો એમ કહેવામાં આવે કે ચાર પગવાળા પશુને પણ કોઇ વ્યસન લાગ્યું છે તો શું માની શકાય? મોટાભાગના લોકોનો જવાબ નકારમાં જ આવશે, પરંતુ ગાંધીભૂમિ પોરબંદરમાં આ પ્રશ્નનો જવાબ માથુ ઝુકાવી ઝુકાવીને હકારમાં આપવો પડે ...
9
10
ભારતનો પ્રથમ અને જગતમાં ત્રીજો સૌથી મોસ્ટ વોંટેડ ડોન દાઉદ ઈબ્રાહિમ કાસકર પાકિસ્તાનમાં નથી એ બાબતે વારેઘડીએ પાકિસ્તાન તરફથી ચોખવટો થાય છે, પણ હકીકત શુ છે એ દુનિયા જાણે છે. ગેરકાયદેસર રીતે કમાવેલ પોતાની અપાર સંપત્તીના દમ પર દાઉદ પાકિસ્તાનમાં એશોઆરામથી ...
10
11
‘‘મઝહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના...!’’ ઉક્તિને ઉજાગર કરતું સ્થાનક દાંતાના બામણીયા ગામમાં આવેલું છે. જ્યાં આવેલી ઓલીયાપીરની દરગાહની સારસંભાળ એક હિન્દુ દ્વારા કરાઇ રહી છે. આ દરગાહ થકી વિસ્તારમાં કોમી એખલાસની ભાવના પ્રબળ બની છે. નોંધનીય બાબત એ છે કે ...
11
12
કેસ નં.૧ તાજેતરમાં જ વિજ્ઞાનીઓ સમગ્ર બ્રહ્માંડમાં સૌથી વધુ વેગ જેનો માને છે, તે પ્રકાશને એક મિનિટ જેટલા કાળ માટે સ્થિર કરવાની અનોખી સિદ્ધિ જર્મનીની ડાર્મસ્ટાડ્ટ યુનિવર્સિટી ખાતે જ્યોર્જ હેઇન્સ વિજ્ઞાની અને તેનાં સાથીઓએ મેળવી છે. કેસ નં.૨ ગાંધીનગરનાં ...
12
13
વિશ્વમાં ધટતાં જતા પાણીના સ્ત્રોતની જળ નિષ્ણાંતો ચિંતા કરી રહ્યાં છે. જે રાષ્ટ્રીય સંસ્થા પાણી અંગે ચિંતા વ્યકત કરે છે તે વોટર મેનેજમેન્ટ ફોરમના ચેરમેન વી.બી.પટેલના મતે અમદાવાદમાં એક વ્યકિત એક મિનરલ વોટરની બોટલ ન ખરીદે તો તેની કિંમતમાંથી મ્યુનિસિપલ ...
13
14
અંતરીક્ષમાં ગુરૂત્વાકર્ષણ નથી હોતુ, તેથી તે આપણા મગજને એ નથી ખબર હોતી કે આપણુ શરીર ઊંધુ છે કે સીધુ. આ પ્રકારની સ્થિતિમાં બકી બધુ તો ઠીક છે, પણ અંતરીક્ષ યાત્રી કેવી રીતે ખાય છે, પીવે છે અને કેવી રીતે સૂતા હશે. તેઓ બાથરૂમ કેવી રીતે જતા હશે કે ટોયલેટ ...
14
15
ચટાકેદાર અને સ્વાદપ્રીય વાનગીઓ આરોગવા ટેવાયેલો આજનો માનવી જ્યારે પથ્થરો આરોગી રહ્યો છે તેવું કોઈ કહે તો આપણને માનવામાં ન આવે પણ આ વાત સત્ય છે. હળવદ પંથકમાં આવો જ એક અનોખો કિસ્સો ધ્યાને આવતા પંથકમાં ભારે આશ્ચર્ય ફેલાયુ છે. હળવદ પંથકમાં મુકેશ ઠાકોર ...
15
16
શીર્ષક વાંચીને ઝીણી આંખોવાળાએ ઝાઝી વાર રાજી થવાની જરૂર નથી. કારણ કે અહીં કોઈ શસ્ત્રક્રિયા કરીને કાયમ માટે આંખો પહોળી કરી આપવાની નથી. વાત જાણે એમ છે કે માણસે વિચાર્યું ન હોય એવું વિપરિત કંઈક અચાનક સામે આવે તો આંખો આશ્ચર્યથી પહોળી થઈ જતી હોય છે. આમ, ...
16
17
ભારતની દક્ષિણી ગોલકુંડા ખાણમાંથી નીકળેલ હીરો ન્યૂયોર્કમાં 200 કરોડમાં વેચાયો હતો. આ એક અદભુત 34 કેરેટનો ગુલાબી હીરો એકસમયે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ હૈદરાબાદના અંતિમ નિઝામનો હતો. હરાજીમાં 34.65 કેરેટનો ગુલાબી હીરો એક અજાણી વ્યક્તિએ ફોનથી બોલી ...
17
18

મળી ગયુ છે નરકનું દ્વાર !!!

મંગળવાર,એપ્રિલ 9, 2013
. તુર્કીના રેગિસ્તાનમાં ખોદકામ કરી રહેલ ઈતાલવી પુરાતત્વવિદોને એક પ્રાચીન ખંડેર મળી આવ્યુ. આ ખંડેર યૂનાની ધારણાઓમાં નર્કના દ્વારના રૂપમાં મળી છે. હર્ફિવટન પોસ્ટની રિપોર્ટ મુજબ દક્ષિઁણ પશ્ચિમી તુર્કીના હિયેરાપોલિસ શહેરમાં કાર્ય કરતા ઈતાલવી દળના એક ...
18
19
દુનિયાની સૌથી બદસૂરત મહિલાના રૂપમાં જાણીતી જૂલિયા પેસ્ટરાનાની લાશને 150 વર્ષના લાંબા સમય પછી છેવટે દફનાવવામાં આવી છે. 19મી સદીમાં જૂલિયા પેસ્ટરાના દુનિયાની સૌથી બદસૂરત મહિલાના રૂપમાં ઓળખાતી હતી, કારણ કે આનુવાંશિક રૂપથી જ તેનો ચેહરો વાળથી ઢાંકેલો
19