સંબંધિત સમાચાર
- બ્લેક એંડ વ્હાઈટ ફ્લેયર્ડ સ્કર્ટ અને બ્લાઉજમાં કિયારાએ ઈંટરનેટ પર મચાવ્યુ ધમાલ
- Pornography Case : રાજ કુંદ્રાને બોમ્બે હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, હાલ જેલમાં જ રહેવુ પડશે
- અમિતાભના બંગલે અને ત્રણ રેલવે સ્ટેશન પર બોમ્બ મુક્યો હોવાની મળી ધમકી, સુરક્ષા વધારી
- HBD Aditya- આદિત્ય નારાયણ ચાર વર્ષના હતા ત્યારથી જ ગીત ગાવાનુ શરૂ કર્યુ હતું
- દુનિયાના કોઈ પણ ખૂણામાં નહાઈ શકે છે જાહ્નવી કપૂર, બોલી તમારા ઘરમાં જો બાથરૂમ છે તો હું આવી રહી છું
Anupam Shyam: ‘પ્રતિજ્ઞા’ માં સૌથી ફેમસ પાત્ર ભનવનારા ઠાકુર સજ્જન સિંહનુ નિધન
નાના પડદા પર સૌથી ફેમસ શો પ્રતિજ્ઞા માં સૌથી જોરદાર પાત્ર ભજવનારા ઠાકુર સજ્જન સિંહ નુ ગઈકાલે રાત્રે નિધન થઈ ગયુ. અભેંતા Anupam Shyam મુંબઈના લાઈફલાઈન મેડિકેયર હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી દાખલ હતા. ઉલ્લેખનીય છે કે અનુપમ શ્યામના મલ્ટી ઓર્ગેન ફેલિયરને કારણે તેમનુ નિધન થયુ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અનુપમ શ્યામના નિધનના સમાચાર મળતા જ અભિનેતા યશપાલ શર્માહોસ્પિટલ પહોંચ્યા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે 'મને ખબર પડી કે તેમનુ નિધન થઈ ગયુ છે તેથી હુ તરત દોડી આવ્યો, આવીને જોયુ તો તેમના શ્વાસ ચાલી રહ્યા હતા. ડોક્ટરોએ થોડા સમય પછી તેમને મૃત જાહેર કર્યા.
Sad to know about the demise of one of the finest actors & a great human being #AnupamShyam due to multiple organ failure .
My heartfelt condolences to his family .
A great loss to the film & tv industry .
ॐ शान्ति !