સંબંધિત સમાચાર
- ધોળકામાં ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતાં પાંચ લોકોના મોત
- મુંદ્રા પોર્ટ પર કસ્ટમના બે અધિકારીઓ એક લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા
- સવાર-સવારે પેટ નથી થતુ સાફ ? ખાલી પેટ ખાઈ લો આ એક ફળ, પેટમાં જમા ગંદકીનો તરત જ થશે સફાયો
- બોર્ડની પરીક્ષામાં ગેરરીતી કરી તો ગયા સમજો, જાણો શું સજા થશે
- ગુજરાતમાં I,N,D,I.A ગઠબંધન નક્કીઃ કોંગ્રેસ 24 અને AAP બે બેઠકો પર ચૂંટણી લડશે
Pankaj Udhas Funeral : અંતિમ યાત્રા પર નીકળ્યા ઉધાસ, અંતિમ સંસ્કાર પહેલા આપવામાં આવ્યુ રાજકીય સમ્માન
pankaj udhas
જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનો અંતિમ સંસ્કાર આજે થવાનો છે. સોમવારે દિગ્ગજ ગાયકે આ દુનિયાને અલવિદા કહી દીધુ. આજે તે પોતાની અંતિમ યાત્રા પર છે. તેમની અંતિમ યાત્રા શરૂ થઈ ચુકી છે. પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર પહેલા રાજકીય સમ્માન આપવામાં આવ્યુ છે. મુંબઈના વર્લી સ્થિત હિન્દુ ક્રિમેટોરિયમમાં તેમનો અંતિમ સંસ્કાર થશે.