સંબંધિત સમાચાર
- રોહિતે કર્યા મોટા ખુલાસા- આઈપીએલ નહીં પરંતુ દેશ માટે રમવા પર ધ્યાન કેન્દ્રિત કરે
- ગેમ ઈઝ ફર્સ્ટ અનુરાગ ઠાકુરે વિરાટ કોહલીને આપી ચેતાવણી ? વિરાટ આજે પ્રેસ કૉન્ફ્રેસમાં આપશે દરેક સવાલનો જવાબ
- IND vs SA: રોહિત શર્મા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયા બાદ વિરાટ કોહલી વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો! શું ટીમમાં બધું સારું છે?
- વિરાટને કપ્તાનનુ પદ છોડવા માટે મળ્યો હતો 48 કલાકનો સમય અને તેમણે એવુ ન કરતા BCCIએ લીધો નિર્ણય અને રોહિતને સોંપી જવાબદારી
- રોહિત બનશે વનડે કેપ્ટન : દક્ષિણ આફ્રિકામાં રોહિતની કપ્તાનીમાં રમશે કોહલી, ટીમ રવાના થતા પહેલા થઈ શકે છે એલાન
રોહિત શર્મા બન્યો નવો ટેસ્ટ કેપ્ટન
રોહિત શર્મા બન્યો નવો ટેસ્ટ કેપ્ટન, શ્રીલંકા સામે T20 અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાતભારતીય ટીમને ટેસ્ટ ટીમમાં નવો કેપ્ટન મળી ગયો છે.
આની સાથે જ શ્રીલંકા સામે રમાનારી 3 મેચની T20 અને ટેસ્ટ સિરીઝ માટે પણ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલી અને રિષભ પંતને T20I સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે
