સંબંધિત સમાચાર
- દિવાળી ઓફર /1500 રૂપિયાનો જિયો ફોન 699 રૂપિયામાં ખરીદો, 99 રૂપિયાના રિચાર્જ પર બમણો મળશે ડેટા
- કર્મચારીઓને દિવાળી બોનસમાં કાર આપવાના મુદ્દે ઉદ્યોગકારે હવે પોલીસમાં ઘા નાંખી
- દિવાસોઃ આદિવાસીઓ માટે દિવાળી કરતાંય વધુ મહત્વનો તહેવાર
- ઘરના મંદિરમાં રાખશો આ 10 વાતોનું ધ્યાન, તો ઈશ્વર રહેશે મહેરબાન
- નવરાત્રિ અને દિવાળી વેકેશનની તારીખો જાહેર કરાઈ
દિવાળી પહેલા જાણી લો કે તમારા ઘરના મંદિરમાં આ 11 વસ્તુ છે કે નહી ?
દિવાળી પર દરેક કોઈ વિધિ વિધાનથી પૂજા કરવા માંગે છે પણ જો તમે વિધિ પૂર્વક પૂજા ન કરી શકો તો એ વાતનુ ધ્યાન રાખ કે ઘરના મંદિરમાં આ 11 પ્રકારની વસ્તુઓ હોય.. તેમાથી પૂજાના સમસ્ત દોષ દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનુ આગમન થાય છે