દિવાળીના 21 નાના- નાના ઉપાય , એનાથી દૂર થાય છે ગરીબી
Last Updated:
શુક્રવાર, 13 નવેમ્બર 2020 (11:34 IST)
* જો શક્ય હોય તો દિવાળીના દિવસે મોડે સુધી ઘરનું બારણું ખુલ્લુ રાખો .એવુ માનવામાં આવે છે કે દિવાળીની રાતે મહાલક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે અને પોતાના ભક્તોના ઘરે જાય છે.