Thursday, 16 July 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Thu, 16 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Notifications
મનોરંજન
જોક્સ
વધુ જોક્સ
Jokes in gujarati
Last Modified:
Monday, 14 November 2022 (14:56 IST)
સંબંધિત સમાચાર
ગુજરાતી જોક્સ- યમરાજ માટે 108 બોલાવવી પડી
21+ નવા ગુજરાતી જોક્સ 2022- હંસવાનો ચાલુ રાખો
Jokes- સારુ પતિ મેળવવા સોળ સોમવારનો વ્રત રાખે છે
ગુજરાતી જોકસ-હંસતા રહો ભાઈ -
Husband and Wife Joke : પત્નીનો બ્યુટી પાર્લર
જોક્સ- લગ્ન થયા પછી શું થાય
Updated:
Mon, 14 Nov 2022 (14:59 IST)
google-news
બાળપણમાં હુ બહુ નટખટ હતો
પછી લગ્ન થઈ ગયા
બધા નટ ઢીળા થઈ ગયા
હવે બસ ખટખટ
જ થાય છે
આગળનો લેખ
શું વાત છે .... હા હા હા
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ- લગ્ન
લગ્નમાં સૌથી મોટો દગો ત્યારે હોય છે જ્યારે ગાયની ફોટા દેખાડીને શેરની હાથમાં પકડાવી દેવાય છે
Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર
આજના સમયમાં થાઈરોઈડની બીમારી ઝડપથી ફેલાય રહી છે. આ બીમારીમાં વજનને ઘટે જ છે સાથે જ હોર્મોન પણ ગડબડ થઈ જાય છે. આર્યુવેદનુ માનીએ તો થાઈરોઈડ થવાનુ કારણ પિત્ત અને કફ સાથે સંબંધિત છે. થાઈરોઈડ ગ્લેંડ આપણા શરીરમાં જોવા મળનારી સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિયોમાંથી એક છે.
Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી જઈને ન લેવો જોઈએ. લગ્ન પહેલાં કેટલીક બાબતો જાણવી જરૂરી છે, જે પાછળથી સંબંધનો પાયો નક્કી કરે છે.
રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે તેમની પત્ની સોનમની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમે તેના પતિની હત્યા કરી હતી અને લાશ મેઘાલયમાં ખાડામાં ફેંકી દીધી હતી. સોનમે ત્રણ હત્યારાઓની મદદ લીધી હતી અને હનીમૂન દરમિયાન હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ
લોકોને એટલી હદે ત્રાસ આપ્યો છે કે જ્યારે કોઈ છોકરી મરીને સ્વર્ગમાં ગઈ, ત્યારે યમરાજે કહ્યું - દીકરી મને કહે તું ક્યાં જઈશ, નર્ક કે સ્વર્ગ. છોકરી -
લાઈફ સ્ટાઈલ
આજની ખાસ રેસીપી: પાલકની ચટણી
પાલક – 2 કપ (ઝીણું સમારેલું) લીલા મરચાં – 2 લસણ – 3-4 કળી આદુ – 1 ઇંચનો ટુકડો
ચોમાસામાં ઓટમીલ અને દહીંનો ફેસ પેક લગાવો, ત્વચા પર આવશે કુદરતી ચમક
ચોમાસામાં લગાવો ઓટમીલ અને દહીંનો ફેસ પેક, ત્વચા બની જશે નીખરેલી ચોમાસાની ઋતુમાં ભેજ અને પ્રદૂષણને કારણે ત્વચા નિસ્તેજ અને તેલિયી થઈ જાય છે. આવી સ્થિતિમાં ઓટમીલ અને દહીંનો ફેસ પેક ત્વચાને કુદરતી રીતે સાફ કરીને તેને તાજગી અને નરમાઈ આપે છે. ઓટમીલ મૃત ત્વચા દૂર કરવામાં મદદ કરે છે, જ્યારે દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાને ઊંડાણપૂર્વક સાફ કરીને કુદરતી ચમક લાવે છે. કેવી રીતે બનાવશો? 2 ચમચી ઓટમીલ પાવડર લો. તેમાં 2 ચમચી તાજું દહીં મિક્સ કરો. તૈયાર પેસ્ટને ચહેરા પર 15-20 મિનિટ સુધી લગાવો. ત્યારબાદ હળવા હાથથી મસાજ કરીને સામાન્ય પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2 વખત આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી ત્વચા સ્વચ્છ, કોમળ અને ચમકદાર દેખાવા લાગે છે. જો તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય તો ઉપયોગ પહેલાં પેચ ટેસ્ટ કરવો યોગ્ય રહેશે.
ગુજરાતી રેસીપી- પનીર કાઠી રોલ
પનીર કાઠી રોલ માટે જરૂરી સામગ્રી રોલ માટે 4 રોટલી અથવા પરાઠા 200 ગ્રામ પનીર (લાંબા ટુકડામાં કાપેલું) 1 મોટો કાંદો (પાતળા સ્લાઈસમાં કાપેલો) 1 શિમલા મરચું (પાતળી લાંબી પટ્ટીઓમાં કાપેલું) 1 ટામેટું (પાતળા સ્લાઈસમાં કાપેલું, વૈકલ્પિક) 2–3 લીલા મરચાં (બારીક સમારેલા) 2 મોટા ચમચી તેલ અથવા બટર મેરિનેશન માટે 1/2 કપ દહીં 1 નાની ચમચી આદુ-લસણની પેસ્ટ 1 નાની ચમચી લાલ મરચું પાવડર 1/2 નાની ચમચી હળદર પાવડર 1 નાની ચમચી ધાણા પાવડર 1/2 નાની ચમચી જીરું પાવડર 1/2 નાની ચમચી ગરમ મસાલો 1/2 નાની ચમચી ચાટ મસાલો 1 નાની ચમચી કસૂરી મેથી સ્વાદ મુજબ મીઠું રોલમાં લગાવવા માટે લીલી ચટણી ટમેટો સોસ અથવા મેયોનેઝ (વૈકલ્પિક) લીંબુનો રસ ચાટ મસાલો બારીક સમારેલી લીલી કોથમીર
મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે ? જાણો તેના પાછળનું સાયન્ટીફીક કારણ
જ્યારે પણ મચ્છર કરડે છે, ત્યારે લોકો ઘણીવાર વિચારે છે કે તેમના કરડવાથી ખંજવાળ અને બળતરા થવાનું કારણ શું છે. અહીં, અમે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ.
અકબર-બીરબલની વાર્તા: મીઠી સજા
એક દિવસ બાદશાહ અકબર પોતાના દરબારમાં બેઠા હતા. દરબારમાં હાસ્ય-મજાકનો માહોલ હતો. અચાનક અકબરે બીરબલને પૂછ્યું: "બીરબલ, એવી કઈ સજા છે કે જે સજા પણ હોય અને જેને મળનાર ખુશ પણ થઈ જાય?
Home
ધર્મ સંગ્રહ
Shorts
Photos
Videos