1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 8 મે 2014 (16:01 IST)

મનમોહન સિંહ આજે સાંજે જનતાને શુભેચ્છા સંદેશ પાઠવશે.

મનમોહન સિંહ આજે સાંજે જનતાને શુભેચ્છા સંદેશ પાઠવશે.

વડાપ્રધાન મનમોહન સિંહ આજે સાંજે જનતાને સંબોધશે. લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થશે તે સાથે બીજા દિવસે યુપીએ સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ જશે. તે પહેલાં આજે વડાપ્રધાન મનમોહન સિંહ વિદાય પાઠવતા શુભેચ્છા સંદેશ જનતાને આપશે. નોંધનીય છેકે મનમોહન સિંહ બે વખત  યુપીએ સરકારમાં પીએમ પદ સંભાળ્યું છે.

ચાલુ વર્ષ 3જી જાન્યુઆરીએ પીએમ મનમોહન સિંહે દસ વર્ષના યુપીએ સરકારના શાસન દરમ્યાન ત્રીજી પ્રેસ કોંન્ફરંસ સંબોધી હતી અને તે વખતે તેમણે રાજનીતિમાંથી વિદાય લેવાની જાહેરાત કરી હતી.