સંબંધિત સમાચાર
- આજે મુંબઈ ઈંડિયંસનો સામનો સનરાઈજર્સ હેદરાબાદથી
- IPL 2018: CSKના બેટ્સમેનોએ કરી બોલરોની ધુલાઈ તો ગાળો આપાવા માંડ્યા બેન સ્ટોક્સ, વોટસને આ રીતે આપ્યો જવાબ
- IPL 2018, CSK vs KXIP: આ ખેલાડીને કોઈ ખરીદવા તૈયાર નહોતુ, ધમાકેદાર રમતથી થઈ રહી છે બોલબાલા
- શાહરૂખ ખાન, સુહાનાએ કરી કેકેઆરનો પ્રોત્સાહન
- IPL 2018: સુહાના અને અબરામ સાથે KKRની મેચમાં ચીયર અપ કરવા પહોંચ્યા શાહરૂખ ખાન
પાંચ હાર પછી ગંભીરે છોડી દિલ્હીની કપ્તાની, હવે આ ખેલાડી સાચવશે કમાન
. આઈપીએલ-11માં દિલ્હી ડેયરડેવિલ્સના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા ગૌતમ ગંભીરે કપ્તાની છોડી દીધી છે. ટીમ કોચ, મેંબરો સાથે ગંભીરે એક પ્રેસ કૉંફ્રેંસ દરમિયાન ખુલાસો કર્યો. ગંભીરે કહ્યુ કે અમને આશા હતી કે આઈપીએલ 11માં દિલ્હી ડેયરડેવિલ્સની શરૂઆત સારી રહેશે. કારણ કે અમારી પાસે અનેક સારા પ્લેયર છે જે એકલા હાથે મેચ પલટી નાખવામાં સક્ષમ છે. પણ આવુ થઈ શક્યુ નહી. અમે પાંચ મેચ હારી ચુક્યા છે. ટીમના ખરાબ પ્રદર્શનની હું જવાબદારી લઉ છુ. હવે યોગ્ય સમય છે કે યોગ યોગ્ય હાથમાં દિલ્હીનુ નેતૃત્વ જાય. હવે દિલ્હીની કમાન શ્રેયસ ઐય્યર સાચવશે.
