1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (17:49 IST)

Lockdown- કોરોનાનો કહેર આવુ જ રહ્યુ તો લાગશે લોકડાઉન

Mumbai Lockdown - મુંબઈમાં જલ્દી જ Lockdown લાગી શકે છે. અહીંના મેયરએ કહ્યુ જો દરરોક 20000ની નજીક કોરોના કેસ નોંધાયા તો તેણે Lockdown લગાવવા પર લાચાર થવુ પડી શકે છે.
 
ઓમિક્રોન (Omicron) વેરિએંટના વધતા પ્રકોપથી ભારત અલર્ટ છે. પણ સરકારની તરફથી વાર વાર કહેવાઈ રહ્યુ છે કે આ વાયરસ ડેલ્ટા વેરિઅન્ટ (Delta) કરતાં ઓછું ખતરનાક છે, પરંતુ કેસોની વધતી સંખ્યા ચિંતા વધારી રહી છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં લોકડાઉન થઈ શકે છે. અહીં મેયર કિશોરી પેડનેકરે આ અંગે સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે જો મહારાષ્ટ્રમાં કોરોના દૈનિક 2,000નો આંકડો પાર કરશે તો તેમને લોકડાઉન લાગુ કરવાની ફરજ પડશે.