સંબંધિત સમાચાર
- કોલેજમાં ભણાવતા પ્રોફેસરનું તેમના નિવાસસ્થાને ગળું દબાવીને હત્યા કરવામાં આવી
- Maharastra Bandh Today- મહારાષ્ટ્ર બંદ આજે શાક ભાજીની થશે પરેશાની જાણો તાજા અપડેટ
- શું દેશમાં કોલસાની અછત રહેશે? 3 રાજ્યોમાં 20 થર્મલ પાવર સ્ટેશન બંધ, જાણો રાજ્યોની સ્થિતિ
- Navratri Day 6 -છટ્ઠમા નોરતે માતાજીને મધનો ભોગ લગાવવું
- ફારૂખ અબ્દુલ્લાને આપ્યો મોટો ઝટકો,
વેક્સિન મુદ્દે થયું મોટું સંશોધન
કોરોના સંક્રમણથી સાજા થયા બાદ હવે પોસ્ટ કોવિડના કારણે ઘમી તકલીફો ઉભી થતી હોય છે. ત્યારે વધુંમાં સામે આવ્યું છે કે પોસ્ટ કોવિડ લક્ષણોથી બચવા માટે પણ વેક્સિનેશન જરૂરી છે. એઈમ્સ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.
કોરોના સંક્રમણથી સાજા થયા બાદ હવે પોસ્ટ કોવિડના કારણે ઘમી તકલીફો ઉભી થતી હોય છે. ત્યારે વધુંમાં સામે આવ્યું છે કે પોસ્ટ કોવિડ લક્ષણોથી બચવા માટે પણ વેક્સિનેશન જરૂરી છે. આપને જણાવી દઈએ કે એઈમ્સ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જે સર્વેનું આ પરિણામ આવ્યું છે. જેથી વેક્સિનના બંને ડોઝથી હવે આપણાને પોસ્ટ કોવીડ લક્ષણોને દૂર કરી શકશે.
